રાંચીમાં જેણે ઈંગ્લેન્ડને ચટાડી ધૂળ, તેના જ વખાણ કરી રહ્યા છે ઈંગ્લિશ કેપ્ટન, જાણો કેમ?

ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે રાંચી ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાની ઈજ્જત બચાવી હતી અને આ પછી દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. ઈંગ્લેન્ડ ટીમમાં પણ જુરેલની બેટિંગ અને તેની વિકેટ કીપિંગની ચર્ચા થઈ રહી છે.

| Updated on: Feb 27, 2024 | 6:14 PM
4 / 5
મેચ બાદ સ્ટોક્સે કહ્યું કે જુરેલે બંને ઈનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેની કીપિંગ જોવા જેવી હતી. આ દર્શાવે છે કે ઈંગ્લેન્ડની ટીમમાં પણ જુરેલની વિકેટકીપિંગની ચર્ચા થઈ રહી છે અને ઈંગ્લેન્ડ કેમ્પ પણ તેના કિપિંગથી પ્રભાવિત છે. ફોક્સને ટેસ્ટમાં વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર માનવામાં આવે છે અને જો તે જુરેલની કીપિંગથી પ્રભાવિત થાય છે, તો તે દર્શાવે છે કે જુરેલની રમતમાં કઈંક ખાસ છે.

મેચ બાદ સ્ટોક્સે કહ્યું કે જુરેલે બંને ઈનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેની કીપિંગ જોવા જેવી હતી. આ દર્શાવે છે કે ઈંગ્લેન્ડની ટીમમાં પણ જુરેલની વિકેટકીપિંગની ચર્ચા થઈ રહી છે અને ઈંગ્લેન્ડ કેમ્પ પણ તેના કિપિંગથી પ્રભાવિત છે. ફોક્સને ટેસ્ટમાં વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર માનવામાં આવે છે અને જો તે જુરેલની કીપિંગથી પ્રભાવિત થાય છે, તો તે દર્શાવે છે કે જુરેલની રમતમાં કઈંક ખાસ છે.

5 / 5
જુરેલે અગાઉ રાજકોટમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બેન ડકેટને રનઆઉટ કર્યો હતો. તેના રન આઉટને લઈને ઘણી ચર્ચા થઈ હતી. મોહમ્મદ સિરાજે બાઉન્ડ્રી પરથી થ્રો ફેંક્યો હતો. દોડતી વખતે, જુરેલે બાઉન્સ પર બોલને પકડ્યો અને ડાઈવ કરી સ્ટમ્પને ઉડાવી દીધા. તેના રન આઉટના ખૂબ વખાણ થયા હતા.

જુરેલે અગાઉ રાજકોટમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બેન ડકેટને રનઆઉટ કર્યો હતો. તેના રન આઉટને લઈને ઘણી ચર્ચા થઈ હતી. મોહમ્મદ સિરાજે બાઉન્ડ્રી પરથી થ્રો ફેંક્યો હતો. દોડતી વખતે, જુરેલે બાઉન્સ પર બોલને પકડ્યો અને ડાઈવ કરી સ્ટમ્પને ઉડાવી દીધા. તેના રન આઉટના ખૂબ વખાણ થયા હતા.