CSK vs KKR : ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈનું સૌથી ખરાબ પ્રદર્શન, ચેપોકમાં કોલકાતાએ થાલા ગેંગને આપી દર્દનાક હાર

ચેન્નાઈ સુપર કિંગ્સે ચેપોકમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 8 વિકેટે હારનો સામનો કર્યો. 683 દિવસ બાદ કેપ્ટન તરીકે પરત ફરેલા મહેન્દ્ર સિંહ ધોનીનું પુનરાગમન ટીમ માટે ફાયદાકારક સાબિત થયું નહીં.

| Updated on: Apr 11, 2025 | 11:06 PM
4 / 5
આ સિઝનની શરૂઆતથી જ ચેન્નાઈની બેટિંગ સતત સંઘર્ષ કરતી જોવા મળી હતી, જેમાં ટીમને રનનો પીછો કરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ચેન્નાઈને પહેલા બેટિંગ કરવાની તક મળી પરંતુ પરિસ્થિતિ બદલાઈ નહીં અને આખી ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 103 રન જ બનાવી શકી.

આ સિઝનની શરૂઆતથી જ ચેન્નાઈની બેટિંગ સતત સંઘર્ષ કરતી જોવા મળી હતી, જેમાં ટીમને રનનો પીછો કરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ચેન્નાઈને પહેલા બેટિંગ કરવાની તક મળી પરંતુ પરિસ્થિતિ બદલાઈ નહીં અને આખી ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 103 રન જ બનાવી શકી.

5 / 5
ચેન્નાઈની હાલત આનાથી પણ ખરાબ હતી અને 9 વિકેટો ફક્ત 79 રનમાં પડી ગઈ હતી, પરંતુ અંતે શિવમ દુબેએ કેટલાક મોટા શોટ ફટકાર્યા અને ટીમને 100 રનની પાર પહોંચાડી દીધી. તેમના સિવાય વિજય શંકરે 29 રન ઝડપથી બનાવ્યા. જોકે, આ હોવા છતાં, ચેપોક ખાતે ચેન્નાઈનો આ સૌથી ઓછો સ્કોર સાબિત થયો. કોલકાતાના સ્પિન ત્રિપુટીએ 9 માંથી 6 વિકેટ લીધી, જેમાં સુનીલ નારાયણે 3, વરુણ ચક્રવર્તીએ 2 અને મોઈન અલીએ 1 વિકેટ લીધી. (All Image - BCCI)

ચેન્નાઈની હાલત આનાથી પણ ખરાબ હતી અને 9 વિકેટો ફક્ત 79 રનમાં પડી ગઈ હતી, પરંતુ અંતે શિવમ દુબેએ કેટલાક મોટા શોટ ફટકાર્યા અને ટીમને 100 રનની પાર પહોંચાડી દીધી. તેમના સિવાય વિજય શંકરે 29 રન ઝડપથી બનાવ્યા. જોકે, આ હોવા છતાં, ચેપોક ખાતે ચેન્નાઈનો આ સૌથી ઓછો સ્કોર સાબિત થયો. કોલકાતાના સ્પિન ત્રિપુટીએ 9 માંથી 6 વિકેટ લીધી, જેમાં સુનીલ નારાયણે 3, વરુણ ચક્રવર્તીએ 2 અને મોઈન અલીએ 1 વિકેટ લીધી. (All Image - BCCI)

Published On - 11:06 pm, Fri, 11 April 25