Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદો સાથે જોડાયેલી છે, આ છે 5 મોટા વિવાદો

ICC ચેમ્પિયન ટ્રોફી 2025 શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આઈસીસીની આ ટૂર્નામેન્ટમાં અનેક વિવાદો થયા છે. તો ચાલો જાણીએ ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલા વિવાદો ક્યા કયા હતા.

| Updated on: Feb 07, 2025 | 2:25 PM
4 / 6
અફઘાનિસ્તાનમાં વર્ષ 2021માં તાલિબાનની વાપસી બાદથી મહિલાઓને કોઈ પણ રમત રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ કારણે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ મુસીબત આવી હતી. મહિલાઓને બહાર નીકળવાથી લઈ તેનું શિક્ષણ તમામ અધિકારો છીનવી લીધા હતા. અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચારને લઈ ઈંગ્લેન્ડના કેટલાક રાજકારણીઓએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ને પત્ર લખીને વિનંતી કરી હતી કે ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન સાથેની મેચ ન રમે. જો કે, ECBએ આ અંગે કોઈ નિર્ણય લીધો ન હતો અને તેના રાજકારણીઓની આ માંગને ફગાવી દીધી હતી.

અફઘાનિસ્તાનમાં વર્ષ 2021માં તાલિબાનની વાપસી બાદથી મહિલાઓને કોઈ પણ રમત રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ કારણે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ મુસીબત આવી હતી. મહિલાઓને બહાર નીકળવાથી લઈ તેનું શિક્ષણ તમામ અધિકારો છીનવી લીધા હતા. અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચારને લઈ ઈંગ્લેન્ડના કેટલાક રાજકારણીઓએ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)ને પત્ર લખીને વિનંતી કરી હતી કે ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન સાથેની મેચ ન રમે. જો કે, ECBએ આ અંગે કોઈ નિર્ણય લીધો ન હતો અને તેના રાજકારણીઓની આ માંગને ફગાવી દીધી હતી.

5 / 6
સામાન્ય રીતે કોઈ દેશમાં ટૂર્નામેન્ટ આયોજન કરવામાં આવે છે. તો તમામ દેશની જર્સી પર તે દેશનું નામ હોય છે. પરંતુ  એવા સમાચાર આવ્યા હતા કે, ભારતની જર્સી પર પાકિસ્તાનનું નામ નહિ હોય. આ મામલાને લઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને ફરિયાદ કરી હતી. ત્યાબાદ સ્પષ્ટ થયું હતુ કે, ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખેલું રહેશે. બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, આપણે આઈસીસીની ગાઈડલાઈનને ફોલો કરીશું.  અમે ICCની સૂચના મુજબ કરીશું.

સામાન્ય રીતે કોઈ દેશમાં ટૂર્નામેન્ટ આયોજન કરવામાં આવે છે. તો તમામ દેશની જર્સી પર તે દેશનું નામ હોય છે. પરંતુ એવા સમાચાર આવ્યા હતા કે, ભારતની જર્સી પર પાકિસ્તાનનું નામ નહિ હોય. આ મામલાને લઈ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઈસીસીને ફરિયાદ કરી હતી. ત્યાબાદ સ્પષ્ટ થયું હતુ કે, ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખેલું રહેશે. બીસીસીઆઈ સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, આપણે આઈસીસીની ગાઈડલાઈનને ફોલો કરીશું. અમે ICCની સૂચના મુજબ કરીશું.

6 / 6
ICCએ હાલમાં ચેમ્પિયન ટ્રોફી માટે અમ્પાયર અને મેચ રેફરીની જાહેરાત કરી છે પરંતુ તેમાં એક પણ ભારતીય નામ સામેલ નથી. રિપોર્ટ મુજબ ભારતીય અમ્પાયર નિતિન મેનનને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રોસ્ટરમાં સામેલ કરવા માંગતી હતી પરંતુ નિતિને અંગત કારણોસર પાકિસ્તાન જવાની ના પાડી હતી. તેમજ ભારતના પૂર્વ ખેલાડી મેચ રેફરી જ્વાગલ શ્રીનાથે પહેલા જ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી દરમિયાન રજા માંગી હતી.

ICCએ હાલમાં ચેમ્પિયન ટ્રોફી માટે અમ્પાયર અને મેચ રેફરીની જાહેરાત કરી છે પરંતુ તેમાં એક પણ ભારતીય નામ સામેલ નથી. રિપોર્ટ મુજબ ભારતીય અમ્પાયર નિતિન મેનનને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી રોસ્ટરમાં સામેલ કરવા માંગતી હતી પરંતુ નિતિને અંગત કારણોસર પાકિસ્તાન જવાની ના પાડી હતી. તેમજ ભારતના પૂર્વ ખેલાડી મેચ રેફરી જ્વાગલ શ્રીનાથે પહેલા જ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી દરમિયાન રજા માંગી હતી.