Breaking News: રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામે વનડેમાં રમશે, ફિટનેસ ટેસ્ટ કર્યો પાસ

રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી, અફઘાનિસ્તાન સામે તેમના રમવા અંગેનો સસ્પેન્સ સમાપ્ત થઈ ગયો છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સની સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ ટીમ દ્વારા રોહિત અને હાર્દિકને ફિટનેસ માટે ક્લીનચીટ આપી હતી. જે બાદ હવે બંને વનડેમાં રમી શકશે.

| Updated on: Jun 09, 2026 | 2:59 PM
1 / 5
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI શ્રેણી 13 જૂનથી શરૂ થવાની છે, જેમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પણ રમી શકે છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ODI શ્રેણી 13 જૂનથી શરૂ થવાની છે, જેમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પણ રમી શકે છે.

2 / 5
બંને ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી, અફઘાનિસ્તાન સામે તેમની ભાગીદારી અંગેનો સસ્પેન્સ સમાપ્ત થઈ ગયો છે.

બંને ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી, અફઘાનિસ્તાન સામે તેમની ભાગીદારી અંગેનો સસ્પેન્સ સમાપ્ત થઈ ગયો છે.

3 / 5
BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સની સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ ટીમે રોહિત અને હાર્દિકને ફિટનેસ માટે ક્લીનચીટ આપી હતી.

BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સની સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ ટીમે રોહિત અને હાર્દિકને ફિટનેસ માટે ક્લીનચીટ આપી હતી.

4 / 5
અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં હાર્દિક પંડ્યા 14 મહિના પછી ODI ટીમમાં પરત ફરી શકે છે.

અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં હાર્દિક પંડ્યા 14 મહિના પછી ODI ટીમમાં પરત ફરી શકે છે.

5 / 5
જ્યારે રોહિત શર્મા આ વર્ષે જાન્યુઆરી પછી ટીમ ઈન્ડિયા માટે ODI મેચમાં રમશે. (PC:PTI/ANI/X)

જ્યારે રોહિત શર્મા આ વર્ષે જાન્યુઆરી પછી ટીમ ઈન્ડિયા માટે ODI મેચમાં રમશે. (PC:PTI/ANI/X)

Published On - 2:57 pm, Tue, 9 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.