Breaking News : બુમરાહ ફરી ઈજાગ્રસ્ત, ટીમમાંથી બહાર થતા જ આવ્યા ખરાબ સમાચાર

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓવલ ટેસ્ટમાં રમી શક્યો નહીં, હવે તેના ન રમવાનું કારણ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, બુમરાહને બીજી ઈજા થઈ છે. શું બુમરાહની ઈજા ગંભીર છે? અહીં જાણો.

| Updated on: Aug 04, 2025 | 4:23 PM
4 / 6
અહેવાલ છે કે 31 વર્ષીય બુમરાહ રિકવરી માટે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ જશે. ત્યાં તેની ઈજા અને ફિટનેસ પર કામ કરવામાં આવશે, જેથી તે ભવિષ્યની મેચો માટે ફિટ થઈ શકે. જોકે, એવા પણ અહેવાલો છે કે બુમરાહ એશિયા કપ નહીં રમે. સાવચેતીન બહાર રૂપે તેને આરામ આપવામાં આવશે.

અહેવાલ છે કે 31 વર્ષીય બુમરાહ રિકવરી માટે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ જશે. ત્યાં તેની ઈજા અને ફિટનેસ પર કામ કરવામાં આવશે, જેથી તે ભવિષ્યની મેચો માટે ફિટ થઈ શકે. જોકે, એવા પણ અહેવાલો છે કે બુમરાહ એશિયા કપ નહીં રમે. સાવચેતીન બહાર રૂપે તેને આરામ આપવામાં આવશે.

5 / 6
ઈંગ્લેન્ડ પ્રવાસમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું. બુમરાહે શ્રેણીમાં 3 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 14 વિકેટ લીધી. મોટી વાત એ છે કે બુમરાહએ બે ટેસ્ટ મેચમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી પરંતુ તેમ છતાં તે ફક્ત 14 વિકેટ જ લઈ શક્યો. તેનું મોટું કારણ ઈજાનો ડર પણ હતો.

ઈંગ્લેન્ડ પ્રવાસમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન એવરેજ રહ્યું હતું. બુમરાહે શ્રેણીમાં 3 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 14 વિકેટ લીધી. મોટી વાત એ છે કે બુમરાહએ બે ટેસ્ટ મેચમાં એક ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી પરંતુ તેમ છતાં તે ફક્ત 14 વિકેટ જ લઈ શક્યો. તેનું મોટું કારણ ઈજાનો ડર પણ હતો.

6 / 6
માન્ચેસ્ટર ટેસ્ટમાં બુમરાહની એવરેજ સ્પીડ 140 કિમી પ્રતિ કલાકથી નીચે રહી હતી. ફેન્સ બુમરાહની ફિટનેસથી ખૂબ નિરાશ છે, કારણ કે જ્યારે ટીમને તેની ખૂબ જ જરૂર હતી ત્યારે તે ઓવલ ટેસ્ટમાં રમ્યો ન હતો. (All Photo Credit : PTI / GETTY)

માન્ચેસ્ટર ટેસ્ટમાં બુમરાહની એવરેજ સ્પીડ 140 કિમી પ્રતિ કલાકથી નીચે રહી હતી. ફેન્સ બુમરાહની ફિટનેસથી ખૂબ નિરાશ છે, કારણ કે જ્યારે ટીમને તેની ખૂબ જ જરૂર હતી ત્યારે તે ઓવલ ટેસ્ટમાં રમ્યો ન હતો. (All Photo Credit : PTI / GETTY)

Published On - 4:15 pm, Mon, 4 August 25