
એવું કહેવાય છે કે, ફક્ત સોશિયલ મીડિયાથી જ તેમની માસિક આવક લાખોમાં હતી, અને વાર્ષિક આ રકમ કરોડોમાં પહોંચી ગઈ છે. તેના અચાનક મૃત્યું બાદ તેના બેન્ક બેલેન્સ અને તેના વારસદારને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે.

આ સંપત્તિનો વારસદાર ત્યાગી રહી શકે છે , કારણ કે, તેના પહેલા લગ્નથી તેનો કોઈ બાળક ન હતુ.છૂટાછેડા પછી કોઈ કનેક્શન નહોતું, તેથી કાયદેસર રીતે પતિને મિલકત વારસામાં મળવાની શક્યતા વધુ છે.

નિયમ મુજબ, પત્નીના મૃત્યુ પછી, તેની મિલકત તેના પતિ, બાળકો અને માતાપિતાને વારસામાં મળે છે. જો કોઈ વારસદાર ન હોય, તો મિલકત પતિના વારસદારો અથવા માતાપિતાને આપવામાં આવશે.

જો મિલકત પિતા કે માતા પાસેથી વારસામાં મળી હોય, તો તે મિલકત ફરીથી પિતા કે માતાના વારસદારોને પાછી મળી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva/insta)