
જો લીંબુ ગ્લાસમાં પાણીમાં તરે છે, તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા છે. બીજી બાજુ, જો લીંબુ ગ્લાસમાં ડૂબી જાય છે, તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર લીંબુમાં નેગેટિન એનર્જી શોષવાની ક્ષમતા હોય છે. લીંબુથી ઘરમાંથી નેગેટિન એનર્જી દૂર કરવા માટે ગ્લાસમાં પાણી સાથે લીંબુ રાખવાથી ઘરમાંથી નેગેટિન એનર્જી દૂર થાય છે.

આ ઉપરાંત તમે બીજી એક સરળ રીતથી ઘરમાં નકારાત્મક ઉર્જા શોધી શકો છો. આ માટે, એક ગ્લાસ પાણીથી ભરો અને તેમાં થોડું ગંગાજળ ઉમેરો. પછી તે પાણીમાં ગુલાબની પાંખડીઓ ઉમેરો.

આ પછી આ ગ્લાસને ઘરના એક ખૂણામાં છુપાવી દો. તેને 24 કલાક માટે બધાની નજરથી દૂર રાખો. જો 24 કલાક પછી પાણીનો રંગ સંપૂર્ણપણે બદલાઈ ગયો હોય, તો સમજો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા છે. (Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)