Breaking News : તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને કોણે કાનૂની નોટિસ આપી, BCCIથી છુપાય કોણે આવું કામ કર્યું?

ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓ તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને કાનુની નોટિસ મળી છે. રિપોર્ટ અનુસાર આ બંન્ને ખેલાડીઓનો એવી લીગ સાથે સંબંધ છે. જેને બીસીસીઆઈ પાસેથી માન્યતા મેળવી નથી.

| Updated on: Jun 18, 2026 | 7:42 AM
1 / 7
 ભારતીય ક્રિકેટ ટીમના 2 સ્ટાર ખેલાડીઓ મુસીબતમાં ફસાતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને કાનુની નોટિસ મળી છે. આ બંન્ને સિવાય અભિનેતા વિજય દેવરકોંડા અને વેંકટેશ ને પણ આ નોટિસ મોકલવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના 2 સ્ટાર ખેલાડીઓ મુસીબતમાં ફસાતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ અનુસાર તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને કાનુની નોટિસ મળી છે. આ બંન્ને સિવાય અભિનેતા વિજય દેવરકોંડા અને વેંકટેશ ને પણ આ નોટિસ મોકલવામાં આવી છે.

2 / 7
રિપોર્ટ અનુસાર તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને આ નોટિસ તેલંગણા ક્રિકેટ એસોસિએશને મોકલી છે. આ બંન્ને ખેલાડીઓનો  TG20 League સાથે સંબંધ બતાવવામાં આવી રહ્યો છે.TCA એ આરોપ લગાવ્યો કે, TG20 જેવી લીગને બીસીસીઆઈની પરવાનગી વગર પ્રમોટ કરવી એક ગુનો છે.

રિપોર્ટ અનુસાર તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને આ નોટિસ તેલંગણા ક્રિકેટ એસોસિએશને મોકલી છે. આ બંન્ને ખેલાડીઓનો TG20 League સાથે સંબંધ બતાવવામાં આવી રહ્યો છે.TCA એ આરોપ લગાવ્યો કે, TG20 જેવી લીગને બીસીસીઆઈની પરવાનગી વગર પ્રમોટ કરવી એક ગુનો છે.

3 / 7
 તેલંગણા ક્રિકેટ એસિસિએશન દ્વારા જાહેર કરાયેલી આ નોટિસને મોહમ્મદ સિરાજ અને તિલક વર્માએ અત્યારસુધી કોઈ જવાબ આપ્યો નથી.

તેલંગણા ક્રિકેટ એસિસિએશન દ્વારા જાહેર કરાયેલી આ નોટિસને મોહમ્મદ સિરાજ અને તિલક વર્માએ અત્યારસુધી કોઈ જવાબ આપ્યો નથી.

4 / 7
તમને જણાવી દઈએ કે, આ બંને ખેલાડીઓ હવે આયરલેન્ડ પ્રવાસ પર જવાના છે. જ્યાં ટીમ 2 મેચની ટી20 સીરિઝ રમશે.

તમને જણાવી દઈએ કે, આ બંને ખેલાડીઓ હવે આયરલેન્ડ પ્રવાસ પર જવાના છે. જ્યાં ટીમ 2 મેચની ટી20 સીરિઝ રમશે.

5 / 7
તેલંગાણા ક્રિકેટ એસોસિએશન દ્વારા તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને BCCI દ્વારા મંજૂરી ન મળેલી લીગમાં ભાગ લેવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે.

તેલંગાણા ક્રિકેટ એસોસિએશન દ્વારા તિલક વર્મા અને મોહમ્મદ સિરાજને BCCI દ્વારા મંજૂરી ન મળેલી લીગમાં ભાગ લેવા બદલ નોટિસ ફટકારવામાં આવી છે.

6 / 7
 તિલક વર્મા હાલમાં શ્રીલંકામાં ઈન્ડિયા એની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યાં તેમણે ચારમાંથી 3 મેચમાં અડધી સદી ફટકારી છે.

તિલક વર્મા હાલમાં શ્રીલંકામાં ઈન્ડિયા એની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જ્યાં તેમણે ચારમાંથી 3 મેચમાં અડધી સદી ફટકારી છે.

7 / 7
ઈન્ડિયા એની ટીમ ફાઈનલમાં પહોંચી ચૂકી છે. અને ખિતાબી જંગ 21 જૂનના રોજ થશે. (photo: PTI)

ઈન્ડિયા એની ટીમ ફાઈનલમાં પહોંચી ચૂકી છે. અને ખિતાબી જંગ 21 જૂનના રોજ થશે. (photo: PTI)

Follow Us