Breaking News : દિવાળીના દિવસે પણ ભારતીય શેરબજાર ખુલ્લું રહેશે, તેના પછીના દિવસે થશે ‘લક્ષ્મી પૂજન ટ્રેડિંગ’

ગયા વર્ષની દિવાળીમાં ભારતીય શેરબજાર મજબૂત રીતે બંધ થયું હતું. તે દિવસે રોકાણકારોએ સારું એવું પ્રોફિટ બૂક કર્યું હતું. એવામાં, આવતીકાલે દિવાળીના દિવસે રોકાણકારોને સારું રિટર્ન મળશે તેવી સંભાવના છે.

| Updated on: Oct 19, 2025 | 12:57 PM
4 / 5
મુહૂર્ત ટ્રેડિંગ સેશન પર બજાર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી કાર્યરત રહેશે. દિવાળી નિમિત્તે ઇક્વિટી સેગમેન્ટ માટે મુહૂર્ત ટ્રેડિંગનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રી-ઓપન સત્ર બપોરે 1:30 થી 1:45 વાગ્યા સુધી ચાલશે, જ્યારે સામાન્ય બજારનો સમય બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી રહેશે.

મુહૂર્ત ટ્રેડિંગ સેશન પર બજાર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી કાર્યરત રહેશે. દિવાળી નિમિત્તે ઇક્વિટી સેગમેન્ટ માટે મુહૂર્ત ટ્રેડિંગનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રી-ઓપન સત્ર બપોરે 1:30 થી 1:45 વાગ્યા સુધી ચાલશે, જ્યારે સામાન્ય બજારનો સમય બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી રહેશે.

5 / 5
કરન્સી ડેરિવેટિવ્ઝ માટે મુહૂર્ત ટ્રેડિંગનો સમય બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધીનો રહેશે, જેમાં ટ્રેડ કરેક્શનનો સમય 2:55 વાગ્યા સુધીનો રહેશે. આવી જ રીતે, ફ્યુચર્સ અને ઓપ્શન્સ માટે બજાર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેમાં ટ્રેડ કરેક્શનનો સમય 2:55 વાગ્યા સુધી રહેશે.

કરન્સી ડેરિવેટિવ્ઝ માટે મુહૂર્ત ટ્રેડિંગનો સમય બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધીનો રહેશે, જેમાં ટ્રેડ કરેક્શનનો સમય 2:55 વાગ્યા સુધીનો રહેશે. આવી જ રીતે, ફ્યુચર્સ અને ઓપ્શન્સ માટે બજાર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જેમાં ટ્રેડ કરેક્શનનો સમય 2:55 વાગ્યા સુધી રહેશે.

Published On - 6:22 pm, Mon, 22 September 25