રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ, જાણો આ કેસમાં કેટલી થાય છે સજા

સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ધક્કામુક્કીમાં ભાજપના બે સાંસદ ઘાયલ થયા હતા. ત્યારે આ મામલે ભાજપે હવે રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસ હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ કેસમાં કેટલી સજા થાય છે.

| Updated on: Dec 19, 2024 | 7:56 PM
4 / 6
ભાજપે દિલ્હી પોલીસમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 109 એટલે કે હત્યાના પ્રયાસ હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે આ કલમ હેઠળ નોંધાયેલા કેસ ખૂબ જ ગંભીર ગણાય છે.

ભાજપે દિલ્હી પોલીસમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 109 એટલે કે હત્યાના પ્રયાસ હેઠળ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે આ કલમ હેઠળ નોંધાયેલા કેસ ખૂબ જ ગંભીર ગણાય છે.

5 / 6
જો આ કલમ હેઠળ કરાયેલા આક્ષેપો સાબિત થાય તો આવી સ્થિતિમાં 10 વર્ષ સુધીની સજા અને દંડ બંનેની જોગવાઈ છે. જો આ પ્રકારના કિસ્સામાં પીડિતને ગંભીર ઈજા થાય છે. તો આ સજાને આજીવન કેદ અને દંડમાં ફેરવી શકાય છે.

જો આ કલમ હેઠળ કરાયેલા આક્ષેપો સાબિત થાય તો આવી સ્થિતિમાં 10 વર્ષ સુધીની સજા અને દંડ બંનેની જોગવાઈ છે. જો આ પ્રકારના કિસ્સામાં પીડિતને ગંભીર ઈજા થાય છે. તો આ સજાને આજીવન કેદ અને દંડમાં ફેરવી શકાય છે.

6 / 6
તમને જણાવી દઈએ કે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 109 કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર છે. મતલબ કે આ અંતર્ગત જો કોઈની ધરપકડ કરવામાં આવે તો તેને જામીન મળી શકે નહીં.

તમને જણાવી દઈએ કે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 109 કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર છે. મતલબ કે આ અંતર્ગત જો કોઈની ધરપકડ કરવામાં આવે તો તેને જામીન મળી શકે નહીં.