
ધનુરાસન: આ યોગના નિયમિત અભ્યાસથી પીઠ મજબૂત બને છે અને છાતી અને ફેફસાની ક્ષમતામાં પણ સુધારો થાય છે. આ ઉપરાંત આ યોગ હૃદય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરી શકે છે.

ત્રિકોણાસન: આ યોગ કરવાથી પાચનતંત્ર સુધરે છે અને હૃદયના સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન મળે છે.

વૃક્ષાસન: આ યોગ કરવાથી પગ મજબૂત બને છે અને ધ્યાન અને સ્થિરતા પણ વધે છે. (All Photo Credit: Pexels) (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)