આજે તમે અમદાવાદના આ વિસ્તારમાં જવાનો પ્લાન કરી રહ્યા હો તો ના જતા, ટ્રાફિકમાં ફસાઈ જશો, આ રહ્યો વૈકલ્પિક માર્ગ, જુઓ તસવીરો

અમદાવાદમાં આજે શનિવારે એટલે કે 7 ડિસેમ્બર 2024ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવાનો રોડ બંધ કરવામાં આવ્યો છે. જાણો તેનું શુ છે કારણ અને સ્ટેડિયમ તરફ જવા માટે ક્યો વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો છે.

| Updated on: Dec 07, 2024 | 12:34 PM
4 / 5
જે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના રસ્તા પરથી અવરજવર કરતા હોય તે લોકોએ તપોવન સર્કલથી ONGC ચારરસ્તાથી પાવર હાઉસ બાજુ જઈ શકે છે. જ્યારે કૃપા ટીથી ભાટ કોટેશ્વર થઈ એપોલો સર્કલ તરફ અવર - જવર કરી શકાશે. જોકે એસપી રિંગ રોડ પર નાના ચિલોડાથી એપોલો સર્કલ સુધીના રોડ પર ભારે વાહનનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

જે લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના રસ્તા પરથી અવરજવર કરતા હોય તે લોકોએ તપોવન સર્કલથી ONGC ચારરસ્તાથી પાવર હાઉસ બાજુ જઈ શકે છે. જ્યારે કૃપા ટીથી ભાટ કોટેશ્વર થઈ એપોલો સર્કલ તરફ અવર - જવર કરી શકાશે. જોકે એસપી રિંગ રોડ પર નાના ચિલોડાથી એપોલો સર્કલ સુધીના રોડ પર ભારે વાહનનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

5 / 5
BAPS સંસ્થાના કાર્યકર સુવર્ણ મહોત્સવ દરમિયાન ક્રાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ તે વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ત્યાં અવર જવર માટે છૂટ આપવામાં આવી છે.

BAPS સંસ્થાના કાર્યકર સુવર્ણ મહોત્સવ દરમિયાન ક્રાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ તે વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ત્યાં અવર જવર માટે છૂટ આપવામાં આવી છે.