અનિલ અંબાણીનો 29 રૂપિયાનો સસ્તો પાવર શેર ખરીદવા રોકાણકારોની લૂંટ, સતત લાગી રહી છે અપર સર્કિટ, જાણો કંપની વિશે

રિલાયન્સ પાવર લિમિટેડના શેર સતત વધી રહ્યા છે. કંપનીના શેર આજે ગુરુવારે પણ 5%ની અપર સર્કિટ પર પહોંચી ગયા છે. અનિલ અંબાણીની આ કંપની દેવ મુક્ત થઈ છે. આ શેર ખરીદવા હવે રોકાણકારો માટે સારો મોકો છે જેથી હવે રોકાણકારો આ શેર ખરીદવા તૂટી પડ્યા છે.

| Edited By: | Updated on: Sep 18, 2024 | 1:28 PM
4 / 6
તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવરે ડિસેમ્બર 2023 થી માર્ચ 2024 વચ્ચે IDBI બેંક, ICICI બેંક, Axis Bank અને DBS સહિત વિવિધ બેંકો સાથે ઘણા લોન સેટલમેન્ટ કરારો કર્યા હતા. ડિસેમ્બર 2023માં, રિલાયન્સ પાવરે અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત 1,200 મેગાવોટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિકાસ અધિકારો THDCને રૂપિયા 128 કરોડમાં વેચ્યા હતા.

તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવરે ડિસેમ્બર 2023 થી માર્ચ 2024 વચ્ચે IDBI બેંક, ICICI બેંક, Axis Bank અને DBS સહિત વિવિધ બેંકો સાથે ઘણા લોન સેટલમેન્ટ કરારો કર્યા હતા. ડિસેમ્બર 2023માં, રિલાયન્સ પાવરે અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત 1,200 મેગાવોટના હાઇડ્રોપાવર પ્રોજેક્ટના વિકાસ અધિકારો THDCને રૂપિયા 128 કરોડમાં વેચ્યા હતા.

5 / 6
માર્ચ 2024માં, કંપનીએ મહારાષ્ટ્રના વોશપેટમાં તેનો 45 મેગાવોટનો વિન્ડ પાવર પ્રોજેક્ટ JSW રિન્યુએબલ એનર્જીને રૂ. 132 કરોડમાં વેચ્યો હતો. કંપનીએ આ પ્રોજેક્ટ્સના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ તેનું દેવું ચૂકવવા માટે કર્યો હતો.

માર્ચ 2024માં, કંપનીએ મહારાષ્ટ્રના વોશપેટમાં તેનો 45 મેગાવોટનો વિન્ડ પાવર પ્રોજેક્ટ JSW રિન્યુએબલ એનર્જીને રૂ. 132 કરોડમાં વેચ્યો હતો. કંપનીએ આ પ્રોજેક્ટ્સના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ તેનું દેવું ચૂકવવા માટે કર્યો હતો.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Published On - 5:35 pm, Thu, 25 July 24