India Pakistan War : હદ છે બેશરમીની… ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભટ્ટ પરિવારે યુદ્ધના સમયે બતાવી બેશરમી, જુઓ

સોની રાઝદાનના ઇન્સ્ટાગ્રામ પર ભારત-પાકિસ્તાન શાંતિ અપીલના પોસ્ટને વ્યાપક વિરોધનો સામનો કરવો પડ્યો છે. તેમની પોસ્ટમાં હિંસાનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ હાલના સંઘર્ષના સંદર્ભમાં તેમના નિવેદનને ઘણાએ એકતરફી ગણાવ્યું.

| Updated on: May 25, 2025 | 6:27 PM
4 / 5
એવું લાગી રહ્યું છે કે તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આવા વિવાદિત મેસેજને વાંધાજનક પ્રતિસાદ બાદ થોડી જ વારમાં ડિલીટ પણ કરી દીધો.

એવું લાગી રહ્યું છે કે તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આવા વિવાદિત મેસેજને વાંધાજનક પ્રતિસાદ બાદ થોડી જ વારમાં ડિલીટ પણ કરી દીધો.

5 / 5
સોની રઝદાન એ અપલોડ કરવામાં આવેલી પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "અમે, ભારત, પાકિસ્તાન અને અન્યત્રના શાંતિ કાર્યકરો, દરેક પ્રકારના હિંસક ઉગ્રવાદ અને આતંકવાદની સ્પષ્ટ નિંદા કરીએ છીએ. અમે ખાસ કરીને નિઃશસ્ત્ર નાગરિકોને નિશાન બનાવવાની, કોઈપણ કારણોસર, રાજકીય ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાના સાધન તરીકે, નિઃશસ્ત્ર નાગરિકોને નિશાન બનાવવાની નિંદા કરીએ છીએ.

સોની રઝદાન એ અપલોડ કરવામાં આવેલી પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "અમે, ભારત, પાકિસ્તાન અને અન્યત્રના શાંતિ કાર્યકરો, દરેક પ્રકારના હિંસક ઉગ્રવાદ અને આતંકવાદની સ્પષ્ટ નિંદા કરીએ છીએ. અમે ખાસ કરીને નિઃશસ્ત્ર નાગરિકોને નિશાન બનાવવાની, કોઈપણ કારણોસર, રાજકીય ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાના સાધન તરીકે, નિઃશસ્ત્ર નાગરિકોને નિશાન બનાવવાની નિંદા કરીએ છીએ.

Published On - 6:26 pm, Sat, 10 May 25