
આ વખેત પ્રથમવાર AI થી સજ્જ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.આ કેમેરાની વિશેષતા છે કે તેમાં ભીડની સંખ્યાનો અંદાજ લગાવી શકાય છે.

રથયાત્રા દરમિયાન ભીડ નિયંત્રણ માટે ડ્રોન કેમેરા ખૂબ ઉપયોગી છે. અમદાવાદ પોલીસનાં 17હજાર 500 પોલીસકર્મી, અઢીહજાર જેટલા પેરામિલિટરી ફોર્સના જવાનો તેમજ અન્ય સુરક્ષા કર્મીઓ સહિત 20 હજાર જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે.