Ahmedabad Rath Yatra 2025 : AI ટેક્નોલોજી દ્વારા રથયાત્રાનું કરવામાં આવી રહ્યું છે સર્વેલન્સ, જુઓ ફોટા

રથયાત્રાને લઈ સમગ્ર અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. રથયાત્રાના રૂટ પર પણ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભીડ પર બાજ નજર રહે તે માટે આ વર્ષે પ્રથમ વખત AI ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

| Edited By: | Updated on: Jun 27, 2025 | 10:35 AM
4 / 5
આ વખેત પ્રથમવાર AI થી સજ્જ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.આ કેમેરાની વિશેષતા છે કે તેમાં ભીડની સંખ્યાનો અંદાજ લગાવી શકાય છે.

આ વખેત પ્રથમવાર AI થી સજ્જ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.આ કેમેરાની વિશેષતા છે કે તેમાં ભીડની સંખ્યાનો અંદાજ લગાવી શકાય છે.

5 / 5
રથયાત્રા દરમિયાન ભીડ નિયંત્રણ માટે ડ્રોન કેમેરા ખૂબ ઉપયોગી છે. અમદાવાદ પોલીસનાં 17હજાર 500 પોલીસકર્મી, અઢીહજાર જેટલા પેરામિલિટરી ફોર્સના જવાનો તેમજ અન્ય સુરક્ષા કર્મીઓ સહિત 20 હજાર જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે.

રથયાત્રા દરમિયાન ભીડ નિયંત્રણ માટે ડ્રોન કેમેરા ખૂબ ઉપયોગી છે. અમદાવાદ પોલીસનાં 17હજાર 500 પોલીસકર્મી, અઢીહજાર જેટલા પેરામિલિટરી ફોર્સના જવાનો તેમજ અન્ય સુરક્ષા કર્મીઓ સહિત 20 હજાર જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે.