નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીની 5મી અને અંતિમ T20 મેચ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જામશે મુકાબલો- તસ્વીરો

વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર ઈતિહાસનું સાક્ષી બનવા જઈ રહ્યુ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી દિવ્યાંગ ક્રિકેટ ટ્રોફીની 5મી અને અંતિમ T20 મેચ આ સ્ટેડિયમમાં રમાવાની છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમવાને લઈને ખેલાડીઓ પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

| Edited By: | Updated on: Feb 05, 2024 | 9:18 PM
4 / 5
બંને ટીમના કેપ્ટને શ્રેણીની ટ્રોફી સાથે પોઝ આપી સ્ટેડિયમમાં ફોટોશુટ કરાવ્યુ હતુ. .

બંને ટીમના કેપ્ટને શ્રેણીની ટ્રોફી સાથે પોઝ આપી સ્ટેડિયમમાં ફોટોશુટ કરાવ્યુ હતુ. .

5 / 5
DCCI (ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)ના જનરલ સેક્રેટરી રવિ ચૌહાણે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહનો તમામ દિવ્યાંગ ક્રિકેટરો વતી આભાર માન્યો અને કહ્યું કે શ્રેષ્ઠ વાતાવરણમા અમે આ ઉત્તમ આયોજન કર્યું. તેમણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે અમારા ક્રિકેટરોને દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સમાન પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે.

DCCI (ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા)ના જનરલ સેક્રેટરી રવિ ચૌહાણે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહનો તમામ દિવ્યાંગ ક્રિકેટરો વતી આભાર માન્યો અને કહ્યું કે શ્રેષ્ઠ વાતાવરણમા અમે આ ઉત્તમ આયોજન કર્યું. તેમણે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે અમારા ક્રિકેટરોને દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સમાન પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે.

Published On - 9:10 pm, Mon, 5 February 24