અમદાવાદમાં આજથી 12 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ખુલ્લા મુકાયા, જુઓ તસવીરો

સરકાર દ્વારા ઇલેક્ટ્રીક વ્હીકલ માટે પોલિસી તો બનાવી દેવામાં આવી હતી, પરંતુ અમદાવાદમાં ચાર્જિંગ સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થયુ ન હતુ.જેના કારણે ઇલેક્ટ્રીક વાહન ખરીદી લેનારા અને ખરીદવા ઇચ્છતા લોકોમાં મુંઝવણ રહેતી હતી.જો કે હવે અમદાવાદમાં આજથી 12 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ખુલ્લા મૂકાશે.

| Edited By: | Updated on: Feb 12, 2024 | 3:43 PM
4 / 6
હવે અમદાવાદ બહારથી આવનારા લોકોને EV વાહન ક્યા ચાર્જ કરવા તેની સમસ્યા રહેશે નહીં.2-3 અને 4 વ્હીલર વાહનો ચાર્જ કરવા સરળ બનશે.

હવે અમદાવાદ બહારથી આવનારા લોકોને EV વાહન ક્યા ચાર્જ કરવા તેની સમસ્યા રહેશે નહીં.2-3 અને 4 વ્હીલર વાહનો ચાર્જ કરવા સરળ બનશે.

5 / 6
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર EV વાહનોને સતત પ્રોત્સાહન આપે છે.એના જ કારણે EV વાહનોના વેચાણમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે અમદાવાદમાં આજથી EV વાહનોના ચાર્જિંગની સમસ્યા દૂર થઇ છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર EV વાહનોને સતત પ્રોત્સાહન આપે છે.એના જ કારણે EV વાહનોના વેચાણમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે અમદાવાદમાં આજથી EV વાહનોના ચાર્જિંગની સમસ્યા દૂર થઇ છે.

6 / 6
અમદાવાદમાં પ્રહલાદનગર, ઇન્કમટેક્સ બ્રિજ, સિંધુભવન સહિત 12 સ્થળે ચાર્જિંગ સ્ટેશન શરુ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં પ્રહલાદનગર, ઇન્કમટેક્સ બ્રિજ, સિંધુભવન સહિત 12 સ્થળે ચાર્જિંગ સ્ટેશન શરુ કરવામાં આવ્યા છે.