નર્મદાના ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારુથી અભિષેક ! ધારાસભ્યની હાજરીમાં અભિષેક બાદ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવ્યા

|

Oct 28, 2020 | 4:14 PM

નર્મદાના ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારુથી અભિષેક કરવામાં આવ્યો. અબીલ ગુલાલની જગ્યાએ ખાખરાના પાનમાં દારુ લઇ નેતાઓ દ્વારા દારુથી અભિષેક કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ પણ દારુથી અભિષેક કર્યો, આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતી વસાવા પણ ઉપસ્થિત હતા. જો કે આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પણ સોશિયલ મીડિયામાં […]

નર્મદાના ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારુથી અભિષેક ! ધારાસભ્યની હાજરીમાં અભિષેક બાદ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવ્યા

Follow us on

નર્મદાના ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારુથી અભિષેક કરવામાં આવ્યો. અબીલ ગુલાલની જગ્યાએ ખાખરાના પાનમાં દારુ લઇ નેતાઓ દ્વારા દારુથી અભિષેક કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ પણ દારુથી અભિષેક કર્યો, આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતી વસાવા પણ ઉપસ્થિત હતા. જો કે આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પણ સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવ્યા છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article