નર્મદાના ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારુથી અભિષેક કરવામાં આવ્યો. અબીલ ગુલાલની જગ્યાએ ખાખરાના પાનમાં દારુ લઇ નેતાઓ દ્વારા દારુથી અભિષેક કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ પણ દારુથી અભિષેક કર્યો, આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતી વસાવા પણ ઉપસ્થિત હતા. જો કે આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પણ સોશિયલ મીડિયામાં […]
Follow us on
નર્મદાના ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારુથી અભિષેક કરવામાં આવ્યો. અબીલ ગુલાલની જગ્યાએ ખાખરાના પાનમાં દારુ લઇ નેતાઓ દ્વારા દારુથી અભિષેક કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ પણ દારુથી અભિષેક કર્યો, આ કાર્યક્રમમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતી વસાવા પણ ઉપસ્થિત હતા. જો કે આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પણ સોશિયલ મીડિયામાં સવાલ ઉઠાવ્યા છે.