નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, જળસપાટી હાલ 127.70 મીટરે પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી પાછલા 24 કલાકમાં 14 સેમી વધી હાલ 127.70 મીટરે પહોંચી છે. 1200 મેગાવૉટના રિવર બેડ પાવર હાઉસ ચાલુ કરતા વીજ ઉત્પાદન શરૂ થયું છે. આ પણ વાંચો: રાજ્યમાં વિધીવત ચોમાસાની થઈ શરૂઆત, આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી Web Stories View more આજનું રાશિફળ તારીખ […]
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી પાછલા 24 કલાકમાં 14 સેમી વધી હાલ 127.70 મીટરે પહોંચી છે. 1200 મેગાવૉટના રિવર બેડ પાવર હાઉસ ચાલુ કરતા વીજ ઉત્પાદન શરૂ થયું છે.
આ પણ વાંચો: રાજ્યમાં વિધીવત ચોમાસાની થઈ શરૂઆત, આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો