ભારતીય રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતી મહિલા ઉમેદવારો માટે ખૂશ ખબરી આવી છે

|

Jun 28, 2019 | 4:18 PM

ભારતીય રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતી મહિલા ઉમેદવારો માટે ખૂશ ખબરી આવી છે. રેલ પ્રધાન પિયૂષ ગોયલે જાહેરાત કરી છે કે, રેલવેમાં થનારી 9 હજારથી વધુની કોન્સ્ટેબલ અને સબ-ઈન્સ્પેક્ટરની ભરતીમાં મહિલાઓને 50 ટકા પદ ફાળવવામાં આવશે. મતલબ 50 ટકા પદ પર માત્ર મહિલાઓની ભરતી કરવામાં આવશે. જેને લઈને મહિલાઓ માટે ખૂબ સારી તક ઉભી થઈ […]

ભારતીય રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતી મહિલા ઉમેદવારો માટે ખૂશ ખબરી આવી છે

Follow us on

ભારતીય રેલવેમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતી મહિલા ઉમેદવારો માટે ખૂશ ખબરી આવી છે. રેલ પ્રધાન પિયૂષ ગોયલે જાહેરાત કરી છે કે, રેલવેમાં થનારી 9 હજારથી વધુની કોન્સ્ટેબલ અને સબ-ઈન્સ્પેક્ટરની ભરતીમાં મહિલાઓને 50 ટકા પદ ફાળવવામાં આવશે. મતલબ 50 ટકા પદ પર માત્ર મહિલાઓની ભરતી કરવામાં આવશે. જેને લઈને મહિલાઓ માટે ખૂબ સારી તક ઉભી થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

મહત્વનું છે કે જાન્યુઆરી 2019માં ભારતીય રેલવે વિભાગે 2021 સુધી 10 ટકા આરક્ષણ હેઠળ 4 લાખથી વધુ લોકોને રોજગારી દેવાનો નિર્ણય કર્યો છે. સાથે ભરતીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.

પિયૂષ ગોયલે કહ્યું કે, વર્તમાનમાં ભારતીય રેલવેમાં 15.06 લાખ કર્મચારીઓની સ્વીકૃત સંખ્યા છે. જેમાંથી 12.23 લાખ કર્મચારી કાર્યરત છે જો કે બાકીના 2.82 લાખ પદ ખાલી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પીયૂષ ગોયલે કહ્યું કે, છેલ્લા વર્ષે રેલ વિભાગમાં 1.51 લાખથી વધારે પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાંથી 1.31 લાખ પદ ખાલી રહી ગયા હતા. આ સાથે આગામી 2 વર્ષમાં લગભગ 99 હજાર જેટલા પદ ખાલી થઈ જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

2 વર્ષમાં રેલવેમાં 2.3 લાખ પદ પર ભરતી થશે

રેલ પ્રધાને જાન્યુઆરીમાં ઘોષણા કરી હતી કે, 2.3 લાખ પદ પર ભરતી આગામી 2 વર્ષમાં પૂરી કરી દેવાશે. 1.31 લાખ પદ પર નવી ભરતીનું પહેલો તબક્કો ફેબ્રુઆરીથી માર્ચ 2019 સુધીમાં આરક્ષણ નીતિ અનુસાર શરૂ કરી દીધી છે. તમામ સમૂદાયને પણ આરક્ષણ મળી શકશે.

Published On - 2:48 pm, Fri, 28 June 19

Next Article