Birbhum Violence: બીરભૂમ હિંસામાં TMC નેતા અને મુખ્ય આરોપી અનારુલ હુસૈનની ધરપકડ, CM મમતા બેનર્જીના આદેશ બાદ કાર્યવાહી

સીએમની સૂચના બાદ તે ઘરેથી ભાગી ગયો હતો, પોલીસે તેની તારાપીઠમાંથી ધરપકડ કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા અનારુલ હુસૈને પોતાને નિર્દોષ કહ્યુ છે. તેમણે કહ્યું કે ઘટનાના દિવસે ભાદુ શેખની હત્યા બાદ તે રાતભર હોસ્પિટલમાં તેની સાથે હતો.

Birbhum Violence: બીરભૂમ હિંસામાં TMC નેતા અને મુખ્ય આરોપી અનારુલ હુસૈનની ધરપકડ, CM મમતા બેનર્જીના આદેશ બાદ કાર્યવાહી
Birbhum Violence Case - Anarul Hussain Arrested
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 5:55 PM

પશ્ચિમ બંગાળના બીરભૂમમાં આઠ લોકોને જીવતા સળગાવવાના કેસમાં (Birbhum Violence Case) મુખ્યમંત્રી મમતા બેનર્જીના (CM Mamata Banerjee) આદેશ બાદ હિંસાના મુખ્ય આરોપી અનારુલ હુસૈનની (Anarul Hussain) ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તૃણમૂલ કોંગ્રેસના નેતા અનારુલની તારાપીઠથી ધરપકડ કરવામાં આવી છે. અનારુલ કોંગ્રેસ પાર્ટી છોડીને 1998માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. આ બાબતે ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું, અનારુલની શોધ પહેલાથી જ ચાલી રહી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સૂચના આપી હતી. બીરભૂમના ટીએમસી નેતાઓએ અનારુલ અંગે સીએમ મમતા બેનર્જીને ફરિયાદ કરી હતી, જે બાદ સીએમ મમતા બેનર્જીના નિર્દેશ બાદ 24 કલાકની અંદર અનારુલની ધરપકડ કરવામાં આવી હતી.

સીએમની સૂચના બાદ તે ઘરેથી ભાગી ગયો હતો, પોલીસે તેની તારાપીઠમાંથી ધરપકડ કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા અનારુલ હુસૈને પોતાને નિર્દોષ કહ્યુ છે. તેમણે કહ્યું કે ઘટનાના દિવસે ભાદુ શેખની હત્યા બાદ તે રાતભર હોસ્પિટલમાં તેની સાથે હતો. તેમને આગજનીની ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. હકીકતમાં, ઘટના બાદથી, ગામલોકોએ અનારુલ હુસૈનને ગામમાં આગની ઘટના માટે જવાબદાર ઠેરવ્યો હતો અને કહ્યું હતું કે અનારુલના નેતૃત્વમાં લોકોએ ગામના ઘરોમાં આગ લગાવી હતી.

અનારુલે રસ્તામાં પોલીસ ટીમને પણ રોકી હતી

ઘટનાસ્થળે આવી રહેલી પોલીસ ટીમને પણ અનારુલે રસ્તામાં રોકી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ અંગે મુખ્યમંત્રીને જાણ કરી જેના પછી અનારુલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હિંસાના ક્ષેત્રમાં કોઈપણ વસ્તુ સાથે છેડછાડ ન કરવા સૂચના

કલકત્તા હાઈકોર્ટે આ ઘટના પર સ્વતઃ સંજ્ઞાન લીધું અને ગુરુવારે 24 કલાક દેખરેખ માટે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો. કોર્ટના આદેશ બાદ હિંસા પ્રભાવિત વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. ગુરુવારે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સત્ય બધાની સામે આવવું જોઈએ.

આ સાથે રાજ્ય સરકારને સાક્ષીઓને સુરક્ષા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ સિવાય જ્યાં આ હિંસા આચરવામાં આવી હતી ત્યાં કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ ન કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે આ માટે કેમેરા લગાવવા આવે.

આ પણ વાંચો : બીરભૂમ હિંસા: TMC ના 13 સદસ્યના પ્રતિનિધિ મંડળે અમિત શાહ સાથે મુલાકાત કરી, સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવાયો

આ પણ વાંચો : CM ભગવંત માને PM મોદી પાસે એક લાખ કરોડનું સ્પેશિયલ પેકેજ માંગ્યું, કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે કેન્દ્રનો સહયોગ પણ જરૂરી

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">