વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બીમાર હતા. તેઓએ ઘણા જાણીતા કેસ પણ લડ્યા હતા. તેમાં ઈન્દિરા ગાંધી કેસના હત્યારાનો કેસ, ડોન હાજી મસ્તાન અને હર્ષદ મહેતા જેવા કેસ સામેલ છે. રામ જેઠમલાણીએ એક જાણીતા વકીલની સાથે રાજનેતા પણ હતા. હાલમાં તે રાજ્યસભાના સાંસદ હતા. Web […]
Follow us on
વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બીમાર હતા. તેઓએ ઘણા જાણીતા કેસ પણ લડ્યા હતા. તેમાં ઈન્દિરા ગાંધી કેસના હત્યારાનો કેસ, ડોન હાજી મસ્તાન અને હર્ષદ મહેતા જેવા કેસ સામેલ છે. રામ જેઠમલાણીએ એક જાણીતા વકીલની સાથે રાજનેતા પણ હતા. હાલમાં તે રાજ્યસભાના સાંસદ હતા.