Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: દેશમાં નવી પાંચ વંદે ભારત ટ્રેનો શરૂ થશે, પીએમ મોદી મંગળવારે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે

Vande Bharat Express: સરકાર આ અઠવાડિયે વધુ 5 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે ભારતમાં વંદે ભારત સેમી-હાઈ ટ્રેનોની સંખ્યા વધીને 23 થઈ જશે.

Vande Bharat Express: દેશમાં નવી પાંચ વંદે ભારત ટ્રેનો શરૂ થશે, પીએમ મોદી મંગળવારે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 2:53 PM

Vande Bharat Express: દેશમાં સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યા સતત વધી રહી છે. ટૂંક સમયમાં જ દેશને વધુ 5 વંદે ભારત ટ્રેનની ભેટ મળી શકે છે. સરકાર આ અઠવાડિયે વધુ 5 વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે ભારતમાં વંદે ભારત સેમી-હાઈ ટ્રેનોની સંખ્યા વધીને 23 થઈ જશે. તેનાથી વિવિધ રાજ્યોના લોકોને ફાયદો થશે. પીએમ મોદી મંગળવારે 5 નવી ટ્રેનોને લીલી ઝંડી આપશે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

જણાવી દઈએ કે, આ અઠવાડિયે જે 5 ટ્રેનો શરૂ થવા જઈ રહી છે, તેમાંથી એક ટ્રેન બિહારને મળવા જઈ રહી છે. આ ટ્રેનોને આજે જ રેકમાંથી બહાર કાઢીને રાંચી લઈ જવામાં આવશે. આવતીકાલે સવારે 10.30 વાગ્યે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.

આ રાજ્યોને વંદે ભારતની ભેટ મળશે

રોહિત શર્માનો ખાન પરિવાર સાથે છે સંબંધ,જુઓ હિટમેનના પરિવારમાં કોણ કોણ છે
એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?

ઈન્દોર-ભોપાલ વંદે ભારત

આ અઠવાડિયે ભોપાલને વંદે ભારતની ભેટ મળશે. જેને મંગળવારે સવારે 10.30 કલાકે વડાપ્રધાન મોદી ફ્લેગ ઓફ કરશે. આ ટ્રેન દરરોજ સવારે 6.30 વાગ્યે ઈન્દોરથી ઉપડશે અને 9.35 વાગ્યે ભોપાલ પહોંચશે. ઇન્દોરથી ભોપાલ સુધીની સફર સેમી હાઇ સ્પીડ ટ્રેન દ્વારા 4 કલાકમાં પૂર્ણ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. રવિવારે ટ્રેન નહીં દોડે, આ દિવસે ટ્રેનનું મેન્ટેનન્સ કામ કરવામાં આવશે. ટ્રેન શરૂ થવાથી ભોપાલના લોકો સરળતાથી ઉજ્જૈન મહાકાલના દર્શન કરી શકશે.

જબલપુરને વંદે ભારત ટ્રેન મળશે

જબલપુરના લોકોને આ અઠવાડિયે વંદે ભારત ટ્રેન પણ મળી શકે છે. આ ટ્રેન સવારે 6 વાગે જબલપુરથી ઉપડશે અને નરસિંગપુર, પીપરિયા, નર્મદાપુરમ થઈને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન પર સવારે 10.35 કલાકે પહોંચશે. આ જ ટ્રેન અહીંથી સાંજે 7 વાગ્યે ઉપડશે અને 11.35 વાગ્યે જબલપુર પહોંચશે.

અન્ય આ વંદે ભારત ટ્રેનો પણ મળશે

આ ઉપરાંત બિહારને આવતીકાલે પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેનની ભેટ પણ મળશે. પટના-રાંચી વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં બિહારમાં દોડતી જોવા મળશે. તે જ સમયે, બેંગ્લોર-ધારવાડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને CSMT-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ પણ આવતીકાલે શરૂ કરવામાં આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલની મુલાકાતે
ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલની મુલાકાતે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન
રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
g clip-path="url(#clip0_868_265)">