વડાપ્રધાન મોદીની ચીન પર ચુટકી, કહ્યું વિસ્તારવાદનાં વિચારવાળાઓએ ઘણી મહેનત કરી પણ ભારત તેમને માટે પડકાર રૂપ બન્યુ

|

Sep 20, 2020 | 10:54 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. તેમણે કહ્યું કે,જ્યારે વિસ્તારવાદના વિચારવાળા લોકોએ જેટલે સુધી ફેલાવી શકાય એટલો પ્રયાસ કર્યો તેમણે તેમની ચલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતની આઝાદીનું આંદોલન સમગ્ર દુનિયા માટે પ્રેરણાનું પ્રતીક બની ગયું. ભારત વિસ્તારવાદ માટે પડકાર બન્યો છે. હવે કોરોના વચ્ચે 130 કરોડ લોકોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ […]

વડાપ્રધાન મોદીની ચીન પર ચુટકી, કહ્યું વિસ્તારવાદનાં વિચારવાળાઓએ ઘણી મહેનત કરી પણ ભારત તેમને માટે પડકાર રૂપ બન્યુ
http://tv9gujarati.in/vadapradhan-modi…ar-rup-banyu-hce/ ‎

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. તેમણે કહ્યું કે,જ્યારે વિસ્તારવાદના વિચારવાળા લોકોએ જેટલે સુધી ફેલાવી શકાય એટલો પ્રયાસ કર્યો તેમણે તેમની ચલાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતની આઝાદીનું આંદોલન સમગ્ર દુનિયા માટે પ્રેરણાનું પ્રતીક બની ગયું. ભારત વિસ્તારવાદ માટે પડકાર બન્યો છે. હવે કોરોના વચ્ચે 130 કરોડ લોકોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે. અને તે આપણે કરીને જ રહીશું. દુનિયાના વિવિધ બિઝનેસ ભારતને દુનિયાના સપ્લાઈ ચેઈન તરીકે જુએ છે. આપણે મેક ઈન ઈન્ડિયા સાથે સાથે મેક ફોર વર્લ્ડ મંત્ર સાથે પણ આગળ વધવાનું છે. ભારત જે નક્કી કરે છે તે કરી ને જ રહે છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 3:32 am, Sat, 15 August 20

Next Article