ઉત્તરપ્રદેશ: અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની ગોળી મારીને હત્યા

|

Feb 02, 2020 | 7:52 AM

ઉત્તરપ્રદેશમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની સરાજાહેર હત્યા કરાઈ છે. ઉત્તરપ્રદેશના લખનઉના હજરતગંજમાં રણજીત બચ્ચનની હત્યા કરવામાં આવી છે. રણજીત બચ્ચન મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમને માથા પર એકથી વધારે ગોળી મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા.   Web Stories View more રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા […]

ઉત્તરપ્રદેશ: અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની ગોળી મારીને હત્યા

Follow us on

ઉત્તરપ્રદેશમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની સરાજાહેર હત્યા કરાઈ છે. ઉત્તરપ્રદેશના લખનઉના હજરતગંજમાં રણજીત બચ્ચનની હત્યા કરવામાં આવી છે. રણજીત બચ્ચન મોર્નિંગ વૉક પર નીકળ્યા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ તેમને માથા પર એકથી વધારે ગોળી મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા.

 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે તેમની સાથે રહેલા તેમના ભાઈને પણ ગોળી વાગતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉના હજરતગંજમાં બની છે. જે અતિ વ્યસ્ત વિસ્તાર ગણવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે ગુજરાત સરકાર જવાબદાર, પાલ આંબલીયાનો આક્ષેપ

Next Article