વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખેડૂતોના દેવામાફી મુદ્દે આક્રમક બન્યા છે. મહારાષ્ટ્રના એક બાદ એક જિલ્લાની તેઓ મુલાકાત લઈ રહ્યા છે. ખેડૂતોને દેવામાફીનો લાભ મળે છે કે નહીં તેની સમિક્ષા કરવ તેઓ વિવિધ ગામોની મુલાકાત લઈ રહ્યા છે. આજે ઉદ્ધવ ઠાકરે ઔરંગાબાદની મુલાકાતે પહોંચ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જ્યાં ખેડૂતોને સંબોધન કરતા, દેવામાફીનો લાભ મળ્યો કે નહીં તેવો સવાલ કર્યો હતો. જોકે ખેડૂતોએ જવાબમાં મનાઈ કરતા, તેમણે દેવામાફીના સ્થાને દેવામુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો