મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખેડૂતોના દેવામાફી મુદ્દે આક્રમક બન્યા છે

|

Jun 22, 2019 | 2:28 PM

વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખેડૂતોના દેવામાફી મુદ્દે આક્રમક બન્યા છે. મહારાષ્ટ્રના એક બાદ એક જિલ્લાની તેઓ મુલાકાત લઈ રહ્યા છે. ખેડૂતોને દેવામાફીનો લાભ મળે છે કે નહીં તેની સમિક્ષા કરવ તેઓ વિવિધ ગામોની મુલાકાત લઈ રહ્યા છે. આજે ઉદ્ધવ ઠાકરે ઔરંગાબાદની મુલાકાતે પહોંચ્યા હતા. આ પણ વાંચોઃ VIDEO: મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન […]

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખેડૂતોના દેવામાફી મુદ્દે આક્રમક બન્યા છે

Follow us on

વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ખેડૂતોના દેવામાફી મુદ્દે આક્રમક બન્યા છે. મહારાષ્ટ્રના એક બાદ એક જિલ્લાની તેઓ મુલાકાત લઈ રહ્યા છે. ખેડૂતોને દેવામાફીનો લાભ મળે છે કે નહીં તેની સમિક્ષા કરવ તેઓ વિવિધ ગામોની મુલાકાત લઈ રહ્યા છે. આજે ઉદ્ધવ ઠાકરે ઔરંગાબાદની મુલાકાતે પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ VIDEO: મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર મોબાઈલની ચોરી કરનારા રેલવે કર્મચારીની એક મહિલાએ ધોલાઈ કરી નાખી

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યાં ખેડૂતોને સંબોધન કરતા, દેવામાફીનો લાભ મળ્યો કે નહીં તેવો સવાલ કર્યો હતો. જોકે ખેડૂતોએ જવાબમાં મનાઈ કરતા, તેમણે દેવામાફીના સ્થાને દેવામુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article