Gujarati NewsNationalThis diwali let us light a diya as salute to soldiers who fearlessly protect our nation tweets pm
દેશની રક્ષા કરનારા જવાનો માટે એક દીવો પ્રગટાવો, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને કરી અપીલ
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સરહદ પર દેશની રક્ષા કરતાં જવાનો માટે એક દીવો પ્રગટાવવા અપીલ કરી છે. સરહદ પર રહેલા જવાનોના પરિવારોનો વડાપ્રધાન મોદીએ મોટો આભાર માન્યો. સૈનિકોના નામે દીવો પ્રગટાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે. Web Stories View more રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે […]
Follow us on
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને સરહદ પર દેશની રક્ષા કરતાં જવાનો માટે એક દીવો પ્રગટાવવા અપીલ કરી છે. સરહદ પર રહેલા જવાનોના પરિવારોનો વડાપ્રધાન મોદીએ મોટો આભાર માન્યો. સૈનિકોના નામે દીવો પ્રગટાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે.