AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ethanol Blending: પેટ્રોલમાં ઈથેનોલ બ્લેંડિંગ લક્ષ્ય પૂર્ણ કરવા સરકાર ખાંડ મીલોને આપી શકે છે રાહત

2021-22માં સરકાર તરફથી 10 ટકા બ્લેંડિંગનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ લક્ષ્યને પુરો કરવા માટે ખાંડ મીલોને રાહત મળે તેવી શક્યતા છે.

Ethanol Blending: પેટ્રોલમાં ઈથેનોલ બ્લેંડિંગ લક્ષ્ય પૂર્ણ કરવા સરકાર ખાંડ મીલોને આપી શકે છે રાહત
The Government may Give Relief to Sugar Mills
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 7:13 PM
Share

પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ બ્લેંડિંગ(Ethanol Blending)નો ટારગેટ પૂર્ણ કરવા માટે સરકાર તરફથી ખાંડ(Sugar)ની મીલોને રાહત આપવામાં આવી શકે છે. 2021-22માં સરકાર તરફથી 10 ટકા બ્લેંડિંગનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ લક્ષ્યને પુરો કરવા માટે ખાંડ મીલો (Sugar Mill)ને રાહત મળે તેવી શક્યતા છે.

આ સિવાય સરકાર તરફથી ડાયર્વઝન અને વેચાણની દિશા નિર્દેશની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. જેને લઈને ખાંડ મીલો માટે ગાઈડલાઈન્સને સરળ બનાવી શકે છે. રિપોર્ટ અનુસાર, ખાંડ મીલોને પર્યાવરણ નિયમોમાં છૂટ પણ આપવામાં આવી શકે છે.

આ રીતે નક્કી થાય છે ખાંડનો કોટા

ખાંડનો કોટા હાજર સ્ટોક, નિકાસના પ્રદર્શન અને ખાંડને ઈથેનોલમાં બદલવાના આધારે નક્કી કરવામાં આવે છે. હકીકતમાં પેટ્રોલને સસ્તું કરવાના ઉપાય તરીકે પેટ્રોલ(Petrol)માં ઈથેનોલનું મિશ્રણ કરવાના ઓપ્શનને સૂચવવામાં આવ્યું હતું. આ સિવાય તેને ખાંડ મીલો તરફથી શેરડીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને સમય રહેતા ચૂકવણી ન કરવાની સમસ્યાને ખતમ કરવામાં અસરકારક જણાવ્યું હતું.

રિપોર્ટસ અનુસાર 2025 સુધી પેટ્રોલમાં 20 ટકા સુધી ઈથેનોલ બ્લેંડિંગનું લક્ષ્ય છે. પરંતુ હાલ તો પેટ્રોલમાં 10 ટકા જ ઈથેનોલ બ્લેંડિંગનું લક્ષ્ય પૂરૂ કરવા માટે સરકાર ખાંડ મીલોને રાહત આપી શકે છે.

10 ટકા બ્લેંડિંગનું લક્ષ્ય

100 કિલો શેરડીમાંથી 60 લીટર સુધી ઈથેનોલ મળે છે. આ પ્રકારે એક ટન શેરડીમાંથી ખાંડ મીલો 115 કિલો ખાંડ અને 45 કિલો ગોળનું પ્રોડક્શન કરે છે. જેમાં 10.8 લીટર ઈથેનોલ મળે છે. કારણ કે, ભારત દુનિયાનું ત્રીજુ સૌથી મોટું તેલ આયાતકર્તા છે. એવામાં તે ખાડી સહિત તેલના નિકાસ કરનાર દેશો પર પોતાની નિર્ભરતા ઓછી કરી શકશે, સરકાર તેના માટે પ્રયત્ન કરી રહી છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">