જુલાઈ 2021 સુધીમાં 25 કરોડ લોકોને કોરોનાની રસી આપવાનો લક્ષ્યાંક

|

Oct 04, 2020 | 7:27 PM

દેશમાં કોરોનાથી એક લાખ કરતા વધુ લોકો મૃત્યુને ભેટયા છે. ત્યારે દેશમાં જુલાઈ 2021 સુધીમાં કોરોનાની રસી પ્રાપ્ત થઈ જશે તેમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાનના નિવેદન પરથી લાગી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યુ છે કે, દેશમાં જુલાઈ 2021 સુધીમાં 25 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. તેના માટે 50 કરોડ વેકસીનના ડોઝ ખરીદવામાં આવશે. […]

જુલાઈ 2021 સુધીમાં 25 કરોડ લોકોને કોરોનાની રસી આપવાનો લક્ષ્યાંક

Follow us on

દેશમાં કોરોનાથી એક લાખ કરતા વધુ લોકો મૃત્યુને ભેટયા છે. ત્યારે દેશમાં જુલાઈ 2021 સુધીમાં કોરોનાની રસી પ્રાપ્ત થઈ જશે તેમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાનના નિવેદન પરથી લાગી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યુ છે કે, દેશમાં જુલાઈ 2021 સુધીમાં 25 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. તેના માટે 50 કરોડ વેકસીનના ડોઝ ખરીદવામાં આવશે. વેકસીનની અગ્રતા કોને આપવી તેની યાદી માટે વિવિધ રાજ્યોને ઓક્ટોબરના અંત સુધીમાં મોકલી આપવા જણાવાશે.

આ પણ વાંચોઃચીનની અવળચંડાઈ, લીપુલેખ LAC પર ચીની સૈન્યે કરી કૂચ, 3 હજાર સૈન્ય જવાનનો બેઝકેમ્પ બનાવ્યો

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article