Gujarati NewsNationalSurat fire tragedy case 4 nagarpalika officials arrested by crime branch over job negligence surat agnikand mamle vadhu char adhikari ni dharpakda
સુરત અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચનો સપાટો, વધુ 4 અધિકારીની કરી ધરપકડ
સુરતના સરથાણા અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચે કોર્પોરેશનના 4 અધિકારીઓની ધરપકડ કરી છે.. ક્રાઈમ બ્રાંચની તપાસમાં મનપાની બેદરકારી સામે આવતા કોર્પોરેશનના 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પણ વાંચો: વાયુ સેનાના ગુમ થયેલાં વિમાન AN-32ને શોધવા હવે ભારતની આ સંસ્થાની મદદ લેવાઈ રહી છે Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે […]
Follow us on
સુરતના સરથાણા અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાંચે કોર્પોરેશનના 4 અધિકારીઓની ધરપકડ કરી છે.. ક્રાઈમ બ્રાંચની તપાસમાં મનપાની બેદરકારી સામે આવતા કોર્પોરેશનના 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વનું છે કે સુરત મનપાના ઉચ્ચ અધિકારીઓને ક્રાઈમ બ્રાચે જવાબ લેવા સમન્સ પાઠવ્યા હતા ત્યારે ફાયર વિભાગ બાદ હવે તપાસમાં મનપાની પણ બેદરકારી સામે આવતા ક્રાઈમ બ્રાંચે કડક કાર્યવાહી હાથ ધરી છે. 4 અધિકારીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આ અગાઉ ફાયર વિભાગના પણ બે અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. આમ તંત્ર આવી ઘટનાઓને લઈને સાબદું થઈ ગયું છે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી રહ્યું છે.