કાશ્મીરને લઈને ભારે તણાવની સ્થિતિ છે અને આ સ્થિતિમાં કોઈ ઘટના ના બને તે માટે સરકારે આર્મીની ટુકડીઓ ઉતારી છે. કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની અસર દૂર કરવાનો પ્રસ્તવા સરકાર લાવી છે અને ત્યાં સુધી કાશ્મીરમાં શ્રીનગર સહિતના શહેરોને લશ્કરી છાવણીમાં તબદીલ કરી દેવાયું છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં […]
Follow us on
કાશ્મીરને લઈને ભારે તણાવની સ્થિતિ છે અને આ સ્થિતિમાં કોઈ ઘટના ના બને તે માટે સરકારે આર્મીની ટુકડીઓ ઉતારી છે. કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ની અસર દૂર કરવાનો પ્રસ્તવા સરકાર લાવી છે અને ત્યાં સુધી કાશ્મીરમાં શ્રીનગર સહિતના શહેરોને લશ્કરી છાવણીમાં તબદીલ કરી દેવાયું છે.