મહારાષ્ટ્રના બદલાપુર અને વાંગણી વચ્ચે ટ્રેનમાં ફસાયેલા 700 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને તમામને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. NDRF ની સાથે RPF તથા સ્થાનિક પોલીસની મદદથી 5 થી 6 કલાકમાં તમામ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. આ સાથે જ આ તમામ 700 મુસાફરોને લેવા માટે મુંબઈના કલ્યાણ સ્ટેશનથી એક ટ્રેન મોકલવામાં આવી રહી છે. આ ટ્રેનમાં 19 કોચ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે સારો વરસાદ, હવામાન વિભાગની આગાહી
[yop_poll id=”1″]