VIDEO: દિલ્હી હિંસાને લઈને ગરમાયું રાજકારણ, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું

|

Feb 27, 2020 | 8:47 AM

દિલ્હી હિંસા મામલે કોંગ્રેસનું એક પ્રતિનિધ મંડળ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યું. આ પ્રતિનિધ મંડળમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, આનંદ શર્મા, રણદીપ સુરેજવાલા સહિત ઘણા નેતા સામેલ છે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI […]

VIDEO: દિલ્હી હિંસાને લઈને ગરમાયું રાજકારણ, સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું

Follow us on

દિલ્હી હિંસા મામલે કોંગ્રેસનું એક પ્રતિનિધ મંડળ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યું. આ પ્રતિનિધ મંડળમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, આનંદ શર્મા, રણદીપ સુરેજવાલા સહિત ઘણા નેતા સામેલ છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કોંગ્રેસ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત પછી સોનિયા ગાંધીએ કહ્યું કે ગૃહપ્રધાન અને પોલીસ હિંસા રોકવા માટે નિષ્ફળ રહી. દિલ્હી અને કેન્દ્ર સરકારે હિંસાની અવગણના કરી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

હિંસાના કારણે અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. 200થી વધારે લોકો ઘાયલ થયા છે. આ આવેદનપત્રમાં હિંસાના આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગની સાથે પીડિતોને મદદ પુરી પાડવાની માંગ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ‘બીમાર ગુજરાત’ સરકારે વિધાનસભામાં જાહેર કર્યા બિમારીના ચોંકાવનારા આંકડાઓ

Next Article