કોરોના વાઈરસની વચ્ચે આજથી મોલ, હોટલ અને ધાર્મિક સ્થળો ખુલશે, જાણો તમામ નિયમ

|

Sep 28, 2020 | 4:24 PM

કોરોના વાઈરસની વચ્ચે લગભગ 2 મહિના સુધી બંધ રહ્યા બાદ આજથી દેશમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, હોટલ અને રેસ્ટોરન્ટ ફરીથી ખુલવા જઈ રહ્યા છે. તેના માટે નવા નિયમો હેઠળ પ્રવેશ માટે ટોકન જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મંદિરોમાં પ્રસાદ વગેરેનું વિતરણ કરવામાં આવશે નહીં. Web Stories View more SBI આપી રહી છે સૌથી સસ્તી […]

કોરોના વાઈરસની વચ્ચે આજથી મોલ, હોટલ અને ધાર્મિક સ્થળો ખુલશે, જાણો તમામ નિયમ

Follow us on

કોરોના વાઈરસની વચ્ચે લગભગ 2 મહિના સુધી બંધ રહ્યા બાદ આજથી દેશમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, હોટલ અને રેસ્ટોરન્ટ ફરીથી ખુલવા જઈ રહ્યા છે. તેના માટે નવા નિયમો હેઠળ પ્રવેશ માટે ટોકન જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મંદિરોમાં પ્રસાદ વગેરેનું વિતરણ કરવામાં આવશે નહીં.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ધાર્મિક સ્થળો માટે કેન્દ્રની ગાઈડલાઈન

કેન્દ્ર સરકારે તેને લઈ ગાઈડલાઈન જાહેર કરી હતી. આ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સ્થિત ધાર્મિક સંસ્થાઓ બંધ રહેશે. ધાર્મિક સંસ્થાઓને લઈ જાહેર કરેલી ગાઈડલાઈન નીચે મુજબ છે.

1. કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર સ્થિત ધાર્મિક સ્થળ હાલમાં બંધ રહેશે. જ્યારે તેની બહારના ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી છે.

2. આ પરિસરોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3. ધાર્મિક સ્થળો પર રેકોર્ડેડ ભક્તિ સંગતી વગાડી શકાય છે પણ સંક્રમણના ખતરાથી બચવા માટે સમૂહમાં ગાવાની મંજૂરી નથી.

4. ધર્મસ્થળો પર પ્રસાદ જેવી ભેટ ચઢાવવામાં આવશે નહીં.

5. તમામ ધર્મસ્થળોના પ્રવેશદ્વાર પર હેન્ડ સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનિંગ સુનિશ્ચિત કરવામાં આવશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

6. ધર્મસ્થળો પર પ્રતિમાઓ અને ધાર્મિક પુસ્તકોને અડવાની પરવાનગી નથી.

7. ધર્મસ્થળોની અંદર કે બહાર સ્થિત દુકાનો, સ્ટોલોમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:25 am, Mon, 8 June 20

Next Article