શાકિબ અલ હસનની કાલી પૂજા વિવાદમાં કંગના રાણાવતે પણ ઝુકાવ્યું, કહ્યું કેમ આટલા ડરો છો મંદીરોથી

|

Nov 18, 2020 | 9:47 PM

કલકત્તામાં કાલી પુજાથી બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનના સામેલ થવાને લઇને વિવાદ વધતો જઇ રહ્યો છે. મોતની ધમકી મળવાને લઇને શાકિબે કટ્ટરપંથિયોથી માફી માંગી હતી. હવે આ વિવાદમાં ભારતીય અભિનેત્રી કંગના રાણાવત પણ કુદી પડી છે. તેણે ટ્વીટ કરીને કહ્યુ છે કે મંદિરોથી કેમ આટલા બધા ડરો છો. મોતની ધમકી મળવાના બાદમાં ક્રિકેટર શાકિબ વિડીયો […]

શાકિબ અલ હસનની કાલી પૂજા વિવાદમાં કંગના રાણાવતે પણ ઝુકાવ્યું, કહ્યું કેમ આટલા ડરો છો મંદીરોથી

Follow us on

કલકત્તામાં કાલી પુજાથી બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસનના સામેલ થવાને લઇને વિવાદ વધતો જઇ રહ્યો છે. મોતની ધમકી મળવાને લઇને શાકિબે કટ્ટરપંથિયોથી માફી માંગી હતી. હવે આ વિવાદમાં ભારતીય અભિનેત્રી કંગના રાણાવત પણ કુદી પડી છે. તેણે ટ્વીટ કરીને કહ્યુ છે કે મંદિરોથી કેમ આટલા બધા ડરો છો. મોતની ધમકી મળવાના બાદમાં ક્રિકેટર શાકિબ વિડીયો જાહેર કરીને સાર્વજનિક રીતે માંફી માંગી. તેને આમ કરવાથી લેખિકા તસ્લિમા નસરિને પણ મનાઇ કરી.

કંગનાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે કેમ આટલા બધા ડરો છો મંદીરોથી, કંઇક કારણ હશેને, કંઇ આટલુ કોઇ નથી ગભરાતુ હોતુ, અમે તો આખુ જીવન જ મંદિરમાં વિતાવી દઇએ તો પણ અમારા હર્દયમાંથી રામ નામને કોઇ નિકાળી શકે નહી. પોતાની ઇબાદત પર આટલો ભરોસો નથી કે પછી હિંદુ ઇતિહાસ તમને મંદિરોથી આકર્ષિત કરે છે, પુછો ખુદને.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શાકિબની વાત કરીએ તો, ગત રવિવારે ફેસબુક લાઇવ માં મોહસિન તાલુકદાર નામના એક વ્યક્તિએ કહ્યુ હતુ કે, શાકિબના વ્યવહાર થી મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોચી છે. મોહસિને લાઇવ વિડિયોમાં શાકિબને આ માટે ટુકડા ટુકડા કરવાની ધમકી આપી હતી. તેણે કહ્યુ હતુ કે, શાકિબએ મુસ્લિમોનુ અપમાન કર્યુ છે. જો શાકિબને મારવા માટે તેણે સિલહટથી ઢાકા આવવુ પડે તો તે આવશે. બાદમાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.

ત્યાર બાદ શાકિબે પોતાના યુ ટ્યુબ વિડીયો દ્રારા માફી માંગી હતી. તેણે કહયુ હતુ કે, હું ફરીથી તે જગ્યાએ નહી જાઉ. જો તમને લાગે છે કે, આ આપ સૌના વિરોધમાં છે તો હું માંફી માંગુ છુ. હું કોષિશ કરીશ કે આમ ફરીથી ના થાય.  સોશિયલ મિડીયા પર પણ સમાચાર હતા કે હું સમારોહમાં સામેલ થવા ગયો હતો. મે કોઇ પૂજા નથી કરી. તો વળી તસ્લીમા નસરીને કહ્યુ હતુ કે, જો તેમ આમ કરે છે તો, કટ્ટરપંથિયોના મનોબળ વધશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article