દેશની ડગમગતી અર્થવ્યવસ્થા અને બેરોજગારીની વચ્ચે બજેટની રજૂઆત, PM મોદીએ રાષ્ટ્રજોગ કર્યું સંબોધન
દેશની ડગમગતી અર્થવ્યવસ્થા અને બેરોજગારીની વધતી સમસ્યા વચ્ચે મોદી સરકારે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું. જેમાં મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો આપવામાં આવી છે. ત્યારે બજેટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો હતો. અને બજેટ સાથે સરકારના વિઝન વિશે વાત કરી હતી. તો પોતાના ભાષણના અંતમાં નાણા […]
Follow us on
દેશની ડગમગતી અર્થવ્યવસ્થા અને બેરોજગારીની વધતી સમસ્યા વચ્ચે મોદી સરકારે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કર્યું. જેમાં મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો આપવામાં આવી છે. ત્યારે બજેટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો હતો. અને બજેટ સાથે સરકારના વિઝન વિશે વાત કરી હતી. તો પોતાના ભાષણના અંતમાં નાણા પ્રધાન અને તેમની ટીમને શુભેચ્છા પાઠવી હતી.