ભારતમાં આતંકી હુમલાના ઈનપુટ મુદ્દે ગુજરાતના દરિયાકિનારા પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બંદરો અને જહાજો પર હુમલો થાય તેવું એલર્ટ આપવામાં આવ્યું છે જેના લીધે પોર્ટ આસપાસની બોટની તપાસ કરવામાં આવી છે. લોકોને પણ શંકાસ્પદ ગતિવિધી જણાઈ હોય તો જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકીઓ સરક્રીકના રસ્તેથી ઘૂસણખોરી કરે તેવી […]
Follow us on
ભારતમાં આતંકી હુમલાના ઈનપુટ મુદ્દે ગુજરાતના દરિયાકિનારા પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બંદરો અને જહાજો પર હુમલો થાય તેવું એલર્ટ આપવામાં આવ્યું છે જેના લીધે પોર્ટ આસપાસની બોટની તપાસ કરવામાં આવી છે. લોકોને પણ શંકાસ્પદ ગતિવિધી જણાઈ હોય તો જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકીઓ સરક્રીકના રસ્તેથી ઘૂસણખોરી કરે તેવી શક્યતા છે.