રામમંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ, શિલાન્યાસ માટે તારીખ નક્કી, આખરી નિર્ણય PMO કરશે

|

Sep 24, 2020 | 2:00 PM

અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિલાન્યાસની તારીખ પર ચર્ચા થઈ. વડાપ્રધાન કાર્યાલયને ટ્રસ્ટ તરફથી 3 અને 5 ઓગસ્ટની તારીખ મોકલવામાં આવી છે. શિલાન્યાસની તારીખ પર આખરી નિર્ણય PMO કરશે. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 […]

રામમંદિર ટ્રસ્ટની બેઠક પૂર્ણ, શિલાન્યાસ માટે તારીખ નક્કી, આખરી નિર્ણય PMO કરશે

Follow us on

અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. બેઠકમાં શિલાન્યાસની તારીખ પર ચર્ચા થઈ. વડાપ્રધાન કાર્યાલયને ટ્રસ્ટ તરફથી 3 અને 5 ઓગસ્ટની તારીખ મોકલવામાં આવી છે. શિલાન્યાસની તારીખ પર આખરી નિર્ણય PMO કરશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સિવાય બેઠકમાં મંદિરની ઉંચાઈ અને નિર્માણ વ્યવસ્થાઓ પર પણ ચર્ચા થઈ. આ બેઠક અયોધ્યા સર્કિટ હાઉસમાં બપોરે 3 વાગ્યે શરૂ થઈ, આ બેઠક લગભગ 2 કલાક 30 મિનિટ જેટલી ચાલી. ત્યારે ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કહ્યું કે મંદિરનું નિર્માણ જાણીતા આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરા જ કરશે. તેમને જ સોમનાથ મંદિરને પણ બનાવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મળતી માહિતી મુજબ બેઠકમાં સૌથી પહેલા મંદિર નિર્માણનું કામ શરૂ કરવા પર જોર આપવામાં આવ્યું છે. તે સિવાય પહેલા 3 શિખરનો પ્રસ્તાવ હતો, હવે 5 શિખરનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. સાથે જ તેની ઉંચાઈ 148 ફૂટથી વધીને 161 ફૂટ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 2:51 pm, Sat, 18 July 20

Next Article