અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને મોટા સમાચાર આવ્યા છે. અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભૂમિપૂજનમાં વડાપ્રધાન મોદી, મોહન ભાગવત, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેટલાક પ્રધાનો અને વિસ્તારના સાંસદને આમંત્રણ અપાશે. ઉલ્લેખનીય છે કે આજે અયોધ્યા રામમંદિર નિર્માણને લઈ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાવવાની છે. Web Stories View more આ […]
Follow us on
અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને મોટા સમાચાર આવ્યા છે. અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભૂમિપૂજનમાં વડાપ્રધાન મોદી, મોહન ભાગવત, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેટલાક પ્રધાનો અને વિસ્તારના સાંસદને આમંત્રણ અપાશે. ઉલ્લેખનીય છે કે આજે અયોધ્યા રામમંદિર નિર્માણને લઈ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાવવાની છે.