અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થશે: સૂત્ર

|

Sep 24, 2020 | 2:03 PM

અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને મોટા સમાચાર આવ્યા છે. અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભૂમિપૂજનમાં વડાપ્રધાન મોદી, મોહન ભાગવત, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેટલાક પ્રધાનો અને વિસ્તારના સાંસદને આમંત્રણ અપાશે. ઉલ્લેખનીય છે કે આજે અયોધ્યા રામમંદિર નિર્માણને લઈ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાવવાની છે. Web Stories View more આ […]

અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થશે: સૂત્ર

Follow us on

અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઈને મોટા સમાચાર આવ્યા છે. અયોધ્યામાં 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. ભૂમિપૂજનમાં વડાપ્રધાન મોદી, મોહન ભાગવત, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, કેટલાક પ્રધાનો અને વિસ્તારના સાંસદને આમંત્રણ અપાશે. ઉલ્લેખનીય છે કે આજે અયોધ્યા રામમંદિર નિર્માણને લઈ શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાવવાની છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:25 am, Sat, 18 July 20

Next Article