રાજુલા માર્કેટિંગ યાર્ડમાંથી ઝડપાયેલો અનાજનો જથ્થો પૂરવઠા વિભાગે કર્યો સીઝ, કૌભાંડીઓને ઝડપી પાડવા તપાસ શરું

|

Nov 08, 2020 | 8:49 PM

રાજુલા માર્કેટીંગ યાર્ડમાંથી ઝડપાયેલા અનાજના કેસના મામલે પૂરવઠા વિભાગે અનાજનો મોટો જથ્થો સીઝ કર્યો છે. આપને જણાવી દઇએ કે ગરીબોને નિ:શુલ્ક આપવામાં આવતું અનાજ બારોબાર વેચી દેવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે વેપારીને અનાજનો જથ્થો આપનાર વેપારીઓના નિવેદન લેવાશે.આપને જણાવી દઇએ કે અજાણ્યા લોકો બે વેપારીઓને અનાજનો જથ્થો આપી ગયા હતા. હાલ આ સમગ્ર મામલે […]

રાજુલા માર્કેટિંગ યાર્ડમાંથી ઝડપાયેલો અનાજનો જથ્થો પૂરવઠા વિભાગે કર્યો સીઝ, કૌભાંડીઓને ઝડપી પાડવા તપાસ શરું

Follow us on

રાજુલા માર્કેટીંગ યાર્ડમાંથી ઝડપાયેલા અનાજના કેસના મામલે પૂરવઠા વિભાગે અનાજનો મોટો જથ્થો સીઝ કર્યો છે. આપને જણાવી દઇએ કે ગરીબોને નિ:શુલ્ક આપવામાં આવતું અનાજ બારોબાર વેચી દેવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે વેપારીને અનાજનો જથ્થો આપનાર વેપારીઓના નિવેદન લેવાશે.આપને જણાવી દઇએ કે અજાણ્યા લોકો બે વેપારીઓને અનાજનો જથ્થો આપી ગયા હતા. હાલ આ સમગ્ર મામલે તંત્રએ કૌભાંડીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરું કર્યો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article