રાજુલા માર્કેટીંગ યાર્ડમાંથી ઝડપાયેલા અનાજના કેસના મામલે પૂરવઠા વિભાગે અનાજનો મોટો જથ્થો સીઝ કર્યો છે. આપને જણાવી દઇએ કે ગરીબોને નિ:શુલ્ક આપવામાં આવતું અનાજ બારોબાર વેચી દેવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે વેપારીને અનાજનો જથ્થો આપનાર વેપારીઓના નિવેદન લેવાશે.આપને જણાવી દઇએ કે અજાણ્યા લોકો બે વેપારીઓને અનાજનો જથ્થો આપી ગયા હતા. હાલ આ સમગ્ર મામલે […]
Follow us on
રાજુલા માર્કેટીંગ યાર્ડમાંથી ઝડપાયેલા અનાજના કેસના મામલે પૂરવઠા વિભાગે અનાજનો મોટો જથ્થો સીઝ કર્યો છે. આપને જણાવી દઇએ કે ગરીબોને નિ:શુલ્ક આપવામાં આવતું અનાજ બારોબાર વેચી દેવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે વેપારીને અનાજનો જથ્થો આપનાર વેપારીઓના નિવેદન લેવાશે.આપને જણાવી દઇએ કે અજાણ્યા લોકો બે વેપારીઓને અનાજનો જથ્થો આપી ગયા હતા. હાલ આ સમગ્ર મામલે તંત્રએ કૌભાંડીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરું કર્યો છે.