આ ખાસ 13 લાખ માતા-પિતાઓના સંતાનો હવે કરી શકે છે 33 વર્ષની ઉંમર સુધી મફત રેલવે મુસાફરી, શું આપ છો 13 લાખ માતા-પિતાઓમાંથી એક ?

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે સરકારી કર્મચારીઓને વધુ એક મોટી સોગાત આપી છે. મળતી માહિતી મુજબ હવે રેલવે કર્મચારીઓના 33 વર્ષ સુધીના બે સંતાનો મફત રેલવે મુસાફરી કરી શકશે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 […]

આ ખાસ 13 લાખ માતા-પિતાઓના સંતાનો હવે કરી શકે છે 33 વર્ષની ઉંમર સુધી મફત રેલવે મુસાફરી, શું આપ છો 13 લાખ માતા-પિતાઓમાંથી એક ?
Follow Us:
| Updated on: Jan 25, 2019 | 12:06 PM

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે સરકારી કર્મચારીઓને વધુ એક મોટી સોગાત આપી છે.

મળતી માહિતી મુજબ હવે રેલવે કર્મચારીઓના 33 વર્ષ સુધીના બે સંતાનો મફત રેલવે મુસાફરી કરી શકશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આપને જણાવી દઇએ કે અત્યાર સુધી રેલવે કર્મચારીઓના 2 સંતાનોને ફ્રી યાત્રા પાસ આપવા માટેની વય મર્યાદા 21 વર્ષ હતી.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ અંગેના આદેશો પણ જારી કરી દિધા છે. રેલવે પ્રધાને તમામ મંડલ રેલ પ્રબંધકોને પત્ર લખીને આ આદેશ આપ્યો છે.

રેલવે પ્રધાને ઑલ ઇંડિયા રેલવે મેન્સ ફેડરેશન સાથે બેઠક બાદ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી.

નોંધનીય છે કે રેલવે કર્મચારીઓ આ વય મર્યાદા વધારવાની વર્ષોથી માંગણી કરી રહ્યા હતાં. રેલવે કર્મચારીઓનો તર્ક હતો કે તેમના સંતાનો 20 વર્ષના થયા બાદ જ વધુ યાત્રા કરે છે. તેથી ફ્રી પાસની વય મર્યાદા વધારવી જોઇએ.

રેલવે કર્મચારીઓનું કહેવું હતું કે 20 વર્ષની આયુ બાદ જ તેમના બાળકો બીજા શહેરો-રાજ્યોમાં અભ્યાસ માટે જાય છે.

નોંધનીય છે કે રેલવેની આ સ્કીમ તો દરેક રેલવે કર્મચારીના સંતાનો માટે છે, પરંતુ લગ્ન બાદ આ સ્કીમનો લાભ નથી મળતો. હા જેણે લગ્ન ન કર્યા હોય, તેઓ બેશક હવે 33 વર્ષ સુધી મફત રેલવે મુસાફરીનો લાભ મેળવી શકશે. તેમાં પણ એક શરત એ છે કે જો સંતાન સ્વાવલંબી એટલે કે કોઈ સરકારી નોકરી કરતું હોય, તો તેને પણ આ સ્કીમનો લાભ નથી મળતો.

[yop_poll id=804]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">