AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ ખાસ 13 લાખ માતા-પિતાઓના સંતાનો હવે કરી શકે છે 33 વર્ષની ઉંમર સુધી મફત રેલવે મુસાફરી, શું આપ છો 13 લાખ માતા-પિતાઓમાંથી એક ?

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે સરકારી કર્મચારીઓને વધુ એક મોટી સોગાત આપી છે. મળતી માહિતી મુજબ હવે રેલવે કર્મચારીઓના 33 વર્ષ સુધીના બે સંતાનો મફત રેલવે મુસાફરી કરી શકશે. Web Stories View more Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી […]

આ ખાસ 13 લાખ માતા-પિતાઓના સંતાનો હવે કરી શકે છે 33 વર્ષની ઉંમર સુધી મફત રેલવે મુસાફરી, શું આપ છો 13 લાખ માતા-પિતાઓમાંથી એક ?
Follow Us:
| Updated on: Jan 25, 2019 | 12:06 PM

લોકસભા ચૂંટણી 2019 પહેલા મોદી સરકારે સરકારી કર્મચારીઓને વધુ એક મોટી સોગાત આપી છે.

મળતી માહિતી મુજબ હવે રેલવે કર્મચારીઓના 33 વર્ષ સુધીના બે સંતાનો મફત રેલવે મુસાફરી કરી શકશે.

Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?

આપને જણાવી દઇએ કે અત્યાર સુધી રેલવે કર્મચારીઓના 2 સંતાનોને ફ્રી યાત્રા પાસ આપવા માટેની વય મર્યાદા 21 વર્ષ હતી.

રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આ અંગેના આદેશો પણ જારી કરી દિધા છે. રેલવે પ્રધાને તમામ મંડલ રેલ પ્રબંધકોને પત્ર લખીને આ આદેશ આપ્યો છે.

રેલવે પ્રધાને ઑલ ઇંડિયા રેલવે મેન્સ ફેડરેશન સાથે બેઠક બાદ આ પ્રસ્તાવને લીલી ઝંડી આપી.

નોંધનીય છે કે રેલવે કર્મચારીઓ આ વય મર્યાદા વધારવાની વર્ષોથી માંગણી કરી રહ્યા હતાં. રેલવે કર્મચારીઓનો તર્ક હતો કે તેમના સંતાનો 20 વર્ષના થયા બાદ જ વધુ યાત્રા કરે છે. તેથી ફ્રી પાસની વય મર્યાદા વધારવી જોઇએ.

રેલવે કર્મચારીઓનું કહેવું હતું કે 20 વર્ષની આયુ બાદ જ તેમના બાળકો બીજા શહેરો-રાજ્યોમાં અભ્યાસ માટે જાય છે.

નોંધનીય છે કે રેલવેની આ સ્કીમ તો દરેક રેલવે કર્મચારીના સંતાનો માટે છે, પરંતુ લગ્ન બાદ આ સ્કીમનો લાભ નથી મળતો. હા જેણે લગ્ન ન કર્યા હોય, તેઓ બેશક હવે 33 વર્ષ સુધી મફત રેલવે મુસાફરીનો લાભ મેળવી શકશે. તેમાં પણ એક શરત એ છે કે જો સંતાન સ્વાવલંબી એટલે કે કોઈ સરકારી નોકરી કરતું હોય, તો તેને પણ આ સ્કીમનો લાભ નથી મળતો.

[yop_poll id=804]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">