કવાટર્સની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરાતાં રેલવે કર્મચારીઓએ કર્યો વિરોધ, જુઓ VIDEO

|

Nov 04, 2019 | 6:09 PM

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર રેલવેના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. રેલવેના ખાનગીકરણના વિવાદ બાદ નવો જ વિવાદ કર્મચારીઓએ ઉભો કર્યો છે. રેલવે વિભાગે અમદાવાદ શહિત 4 શહેરના કવાટર્સ રી-ડેવલોપમેન્ટ માટે આપ્યા છે. જો કે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં ન આવતા. કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

કવાટર્સની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરાતાં રેલવે કર્મચારીઓએ કર્યો વિરોધ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર રેલવેના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. રેલવેના ખાનગીકરણના વિવાદ બાદ નવો જ વિવાદ કર્મચારીઓએ ઉભો કર્યો છે. રેલવે વિભાગે અમદાવાદ શહિત 4 શહેરના કવાટર્સ રી-ડેવલોપમેન્ટ માટે આપ્યા છે. જો કે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં ન આવતા. કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

આ પણ વાંચો ;  ‘મહા’ એલર્ટ: રાજયમાં 15 NDRFની ટીમ તૈનાત, ભટીંડા, હરિયાણા અને પુનાથી 17 જેટલી ટીમ આવશે ગુજરાત

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે આક્ષેપ કર્યો છે. કે રેલવે વિભાગ રિ-ડેવલોપમેન્ટના નામે કોલોની વેચી નાંખી છે અને તેનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. હાલ રેલવેના કર્મચારીઓએ રેલવે બોર્ડને આવેદનપત્ર આપી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માગ કરી છે અને આવનાર દિવસોમાં બોર્ડ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહી આવે તો તેઓ ઉગ્ર વિરોધ કરી રાજ્ય વ્યાપી આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article