વડાપ્રધાન મોદી ગુજરાતમાં 8 તારીખે રોપેક્સ રો-રો ફેરીનું ડિજીટલી ઉદ્દધાટન કરશે. ઉલ્લેખનીય છે કે રોપેક્સ ફેરીની શરુઆત ઘોઘાથી હજીરા વચ્ચે થશે. આ ફેરીથી 370કિમી અંતર ઘટી જશે, અને વાર્ષિક 5 લાખ મુસાફરો મુસાફરી કરી શકશે. ઉલ્લેખનીય છે કે આ ફેરીને શરું કરવાથી રોજનું 9000લીટર ઇંધણ બચાવી શકાશે અને દર વર્ષે 33,13,000 લીટર ઇંધણ બચશે. […]
Follow us on
વડાપ્રધાન મોદી ગુજરાતમાં 8 તારીખે રોપેક્સ રો-રો ફેરીનું ડિજીટલી ઉદ્દધાટન કરશે. ઉલ્લેખનીય છે કે રોપેક્સ ફેરીની શરુઆત ઘોઘાથી હજીરા વચ્ચે થશે. આ ફેરીથી 370કિમી અંતર ઘટી જશે, અને વાર્ષિક 5 લાખ મુસાફરો મુસાફરી કરી શકશે. ઉલ્લેખનીય છે કે આ ફેરીને શરું કરવાથી રોજનું 9000લીટર ઇંધણ બચાવી શકાશે અને દર વર્ષે 33,13,000 લીટર ઇંધણ બચશે.