વડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ જાહેર, મંચ પર આ 5 લોકો રહેશે હાજર

|

Sep 21, 2020 | 1:30 PM

અયોધ્યામાં 5 ઓગસ્ટે યોજાનારા રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન સવારે 11.15 કલાકે અયોધ્યા પહોંચશે. ભૂમિપૂજન પહેલા તેઓ હનુમાન ગઢી, રામલલ્લાના દર્શન કરશે અને બપોરે 12.15 કલાકે રામમંદિરનું ભૂમિપૂજન કરશે. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંચ પર વડાપ્રધાન સહિત માત્ર પાંચ […]

વડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ જાહેર, મંચ પર આ 5 લોકો રહેશે હાજર

Follow us on

અયોધ્યામાં 5 ઓગસ્ટે યોજાનારા રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન સવારે 11.15 કલાકે અયોધ્યા પહોંચશે. ભૂમિપૂજન પહેલા તેઓ હનુમાન ગઢી, રામલલ્લાના દર્શન કરશે અને બપોરે 12.15 કલાકે રામમંદિરનું ભૂમિપૂજન કરશે. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંચ પર વડાપ્રધાન સહિત માત્ર પાંચ જ લોકો હાજર રહેશે. વડાપ્રધાન સાથે મંચ પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSS પ્રમુખ મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિત્યગોપાલદાસ હાજર રહેશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:26 pm, Fri, 31 July 20

Next Article