AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીનું સ્વચ્છ ભારત અભિયાન લાવ્યું દેશમાં ક્રાંતિ, ઘેર ઘેર બન્યા શૌચાલય

PM મોદી સત્તામાં આવતા જ ઘણા કાર્યો શરુ કર્યા જેમાં સ્વચ્છ ભારત અભિયાન જે માત્ર સફાઈ અભિયાન જ નથી પરંતુ એક સામાજિક ક્રાંતિ બનીને દેશમાં ચાલ્યું. પીએમના આ અભિયાન હેઠળ ઘરે ઘરે શૌચાલયો બન્યા તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય લેવલની સરકારી શાળાઓમાં પણ શૌચાલયની સુવિધા મળવાના કારણે લાખો દીકરીઓને શિક્ષણની સાથે સન્માન પણ મળ્યું છે.

PM મોદીનું સ્વચ્છ ભારત અભિયાન લાવ્યું દેશમાં ક્રાંતિ, ઘેર ઘેર બન્યા શૌચાલય
| Updated on: Sep 16, 2025 | 1:36 PM
Share

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. 2014 માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા આ પછી નરેન્દ્ર મોદીએ અનેક મોરચે લોકોને રાહત આપી છે. આ સમય દરમિયાન, તેમણે મહિલા સશક્તિકરણ અને સંરક્ષણ ક્ષેત્રમાં ઘણા એવા કાર્યો કર્યા છે, જેને દેશ લાંબા સમય સુધી યાદ રાખશે.

સ્વચ્છ ભારત અભિયાન દેશમાં લાવ્યું પરિવર્તન

PM મોદીના સત્તામાં આવ્યા આ પછી દેશે પાછું વળીને નથી જોયું. હાલ ભારત દેશનું જે સમ્માન અન્ય દેશો સામે છે તે સમ્માન અપાવનાર ભારતના આ હોનહાર વડાપ્રધાન મોદી છે. PM મોદી સત્તામાં આવતા જ ઘણા કાર્યો શરુ કર્યા જેમાં સ્વચ્છ ભારત અભિયાન જે માત્ર સફાઈ અભિયાન જ નથી પરંતુ એક સામાજિક ક્રાંતિ બનીને દેશમાં ચાલ્યું.

પીએમના આ અભિયાન હેઠળ ઘરે ઘરે શૌચાલયો બન્યા તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય લેવલની સરકારી શાળાઓમાં પણ શૌચાલયની સુવિધા મળવાના કારણે લાખો દીકરીઓને શિક્ષણની સાથે સન્માન પણ મળ્યું છે. શાળામાં શૌચાલય ન હોવાના કારણે વિદ્યાર્થિનીઓને ઘણી મુશ્કેલીઓ થતી હતી. આ પછી પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાનની શરુઆત દેશમાં નવું પરિવર્તન લઈને આવ્યું.

ઘેર ઘેર  શાળાઓ તેમજ ગામોમાં બન્યા શૌચાલય

આ દરમિયાન PM મોદીએ સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય એક એવો સંક્લ્પ આપ્યો અને આ સંકલ્પે શાળાઓમાં પરિવર્તન લાવ્યું. પ્રધાનમંત્રીએ એક એવી પ્રેરણા આપી જેણે લાખો કરોડો લોકોને શાળાઓમાં સ્વચ્છતા માટે પ્રેરિત કર્યા. એક સમય હતો, જ્યારે ગુજરાત સહિત દેશની હજારો શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય નહોતાં. માસિક ચક્રના દિવસોમાં ઘણી છોકરીઓને સ્કૂલે જઈ શકતી ન હતી અને અભ્યાસ વચ્ચે છૂટતો હતો.

2014માં શરૂ થયેલ સ્વચ્છ ભારત અભિયાને દેશમાં ઘણો મોટો બદલાવ આવ્યો. આ દરમિયાન પીએમ એ સંકલ્પ આપ્યો કે સંકલ્પ એક જ – દરેક ગામ, દરેક શાળા, દરેક ઘરમાં શૌચાલય હોવું જોઈએ. આ મિશન હેઠળ લાખો શૌચાલય ગામ, શાળા, ઘરોમાં શૌચાલયો બનાવાયા.

Vastu Tips: તુલસી પાસે ભૂલથી પણ ના લગાવવા જોઈએ આ છોડ? જાણો વાસ્તુ નિયમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">