PM ખેડૂત સન્માન નિધિ સ્કીમનો છઠ્ઠો હપ્તો,આવા પરિવારોનાં અનેક લોકો લઈ શકે છે ફાયદો,વાંચો શું જરૂરી છે આ સ્કીમનો લાભ ઉઠાવવા

કેન્દ્ર સરકાર તરફથી દેશનાં આશરે 10 કરોડ ખેડુતોનાં ખાતામાં પીએમ ખેડુત સન્માન નિધિ સ્કીમ હેઠળ 2000 રૂપિયાની રકમ મોકલાઈ રહી છે. આ સ્કીમનાં લાભાર્થીઓમે મળવાવાળો આ છઠ્ઠો હપ્તો છે. આ વખતે સૌથી વધારે ખેડુતોનાં ખાતામાં આ રકમ જશે. કેન્દ્ર સરકારે આ સ્કીમ થી 14કરોડ ખેડુતોને જોડવાનો લક્ષ્ય રાખ્યો છે, એવામાં અગર આપ પણ આ સ્કીમ […]

PM ખેડૂત સન્માન નિધિ સ્કીમનો છઠ્ઠો હપ્તો,આવા પરિવારોનાં અનેક લોકો લઈ શકે છે ફાયદો,વાંચો શું જરૂરી છે આ સ્કીમનો લાભ ઉઠાવવા
http://tv9gujarati.in/pm-khedut-sanman…shake-che-faaydo/
Follow Us:
| Updated on: Aug 04, 2020 | 6:13 PM

કેન્દ્ર સરકાર તરફથી દેશનાં આશરે 10 કરોડ ખેડુતોનાં ખાતામાં પીએમ ખેડુત સન્માન નિધિ સ્કીમ હેઠળ 2000 રૂપિયાની રકમ મોકલાઈ રહી છે. આ સ્કીમનાં લાભાર્થીઓમે મળવાવાળો આ છઠ્ઠો હપ્તો છે. આ વખતે સૌથી વધારે ખેડુતોનાં ખાતામાં આ રકમ જશે. કેન્દ્ર સરકારે આ સ્કીમ થી 14કરોડ ખેડુતોને જોડવાનો લક્ષ્ય રાખ્યો છે, એવામાં અગર આપ પણ આ સ્કીમ સાથે જોડાવવા માગો છો તો તેના માટે અરજી કરી શકો છો. જો કે તમારે એના માટે અમુક નિયમોને ધ્યાનામાં રાખવાની જરૂર છે.

અગર તમે ખેતી કરો છો અને જમીન તમારા પિતા કે દાદાનાં નામ પર છે તો તેમને આ સ્કીમનો લાભ નહી મળી શકે. એના માટે તમારે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે તમે ખેતીની વારસાઈમાં તમારૂ નામ નોંધાવી દઈ શકો છો. કેમકે પીએમ ખેડૂત સન્માન નિધિ સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર તરફથી પરિવારની ભાષા નક્કી કરવામાં આવી છે જે મુજબ પતિ પત્ની અને તેના સગીર બાળકને જ પરિવાર માનવામાં આવશે. લગ્ન બાદ પણ તમે આ સ્કીમમાં જોડાવા માગો છો તો જમીન જસ્તાવોજોમાં તમારૂ નામ જોડી દેવું જરૂરી છે. અગર એક જ જમીનનાં અનેક માલિકો છે અને બધા અલગ અલગ પરિવાર છે તો બધાને જ આ સ્કીમનો લાભ મળશે. અગર તમારા પિતા કે દાદાનું નિધન થઈ ગયું છે અને જમીન તમારા નામ પર ટ્રાન્સફર નથી થઈ તો આ સ્કીમનો લાભ તમે નહી લઈ શકો, એટલે જ જરૂરી છે કે તમે જલ્દીથી નામ ટ્રાન્સફર કરાવી લો

જણાવી દઈએ કે આ સ્કીમનો લાભ લેવા માટે ખેડુતનાં નામ પર જમીન હોવી જરૂરી છે. અગર તમે કોઈની જમીન ભાગ પર લઈને ખેતી કરી રહ્યા છો તો તેમને આ સ્કીમનો લાભ નહી મળી શકે. ટૂંકમાં આ સ્કીમ માટે જમીન માલિક હોવું જરૂરી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">