કોરોના વાઈરસના કારણે રોકવામાં આવે અમરનાથ યાત્રા, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

|

Jul 10, 2020 | 4:03 AM

કોરોનાના સંકટકાળમાં આ વર્ષે યોજાનારી અમરનાથ યાત્રા પર રોક લગાવવાની માગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજી અમરનાથ બર્ફાની લંગર સંગઠને દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે યાત્રામાં વર્ષે 10 લાખથી વધારે ભક્તો આવે છે. જેનાથી તેમાં કોવિડ-19 ફેલાવવાનો ખતરો રહેશે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 […]

કોરોના વાઈરસના કારણે રોકવામાં આવે અમરનાથ યાત્રા, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

Follow us on

કોરોનાના સંકટકાળમાં આ વર્ષે યોજાનારી અમરનાથ યાત્રા પર રોક લગાવવાની માગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજી અમરનાથ બર્ફાની લંગર સંગઠને દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે યાત્રામાં વર્ષે 10 લાખથી વધારે ભક્તો આવે છે. જેનાથી તેમાં કોવિડ-19 ફેલાવવાનો ખતરો રહેશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અરજીમાં માગ કરવામાં આવી છે કે યાત્રા પર રોક લગાવવાની સાથે જ સરકાર ઈન્ટરનેટ અને ટીવી ચેનલો દ્વારા અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના લાઈવ દર્શનની વ્યવસ્થા કરાવે. જેથી કોરોના સંકટમાં લોકો દર્શન કરી શકે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

લંગર ઓર્ગેનાઈઝેશને અરજીમાં કહ્યું કે યાત્રા પર રોક લગાવવો શ્રદ્ધાળુઓના હિતમાં પણ છે. અરજીમાં સલાહ આપવામાં આવી છે કે હાલની સ્થિતીને જોતા શ્રદ્ધાળુઓ માટે અને તંત્ર માટે યાત્રા કરાવવી યોગ્ય નથી. તેમાં પોલીસ, સુરક્ષાદળ, શ્રમિક, ઘોડાવાળા, સામાનવાળા અને દુકાનદારોનું એક જગ્યાએ ભેગા થવું યોગ્ય નથી. તેથી યાત્રા આ વર્ષે આયોજિત ના થવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article