કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ટ આંતકી હાફિઝ સઈદને દોષી ઠેરવ્યો, પાકિસ્તાનના ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવ્યો કેસ

|

Aug 07, 2019 | 12:49 PM

મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ અને જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદને પાકિસ્તાનની એક કોર્ટે દોષી જાહેર કર્યો છે. હાફિઝ સઈદથી જોડાયેલ મામલો હવે લાહોરની કોર્ટથી પાકિસ્તાનના ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 17 જુલાઈએ હાફિઝ સઈદની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાવાલા કોર્ટે હાફિઝ સઈદને દોષી ગણાવ્યો છે. ત્યારબાદ તેનો મામલો ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના […]

કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ટ આંતકી હાફિઝ સઈદને દોષી ઠેરવ્યો, પાકિસ્તાનના ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવ્યો કેસ

Follow us on

મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ અને જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદને પાકિસ્તાનની એક કોર્ટે દોષી જાહેર કર્યો છે. હાફિઝ સઈદથી જોડાયેલ મામલો હવે લાહોરની કોર્ટથી પાકિસ્તાનના ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 17 જુલાઈએ હાફિઝ સઈદની ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાવાલા કોર્ટે હાફિઝ સઈદને દોષી ગણાવ્યો છે. ત્યારબાદ તેનો મામલો ગુજરાતમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના કાઉન્ટર ટેરિરીઝમ ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદની મની લોન્ડ્રિંગ અને ટેરર ફંડિંગના મામલે ધરપકડ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે હાફિઝ સઈદ 2008માં મુંબઈમાં થયેલા આંતકી હુમલા માટે જવાબદાર છે. તે સિવાય પણ તેના સંગઠન જમાત ઉદ દાવા, લશ્કર એ તૈયબાએ હિન્દુસ્તાનની જમીનમાં ખુબ આંતક ફેલાવ્યો હતો. ભારત સરકાર પાકિસ્તાનને હાફિઝ સઈદની વિરૂદ્ધ ઘણા સબૂત આપ્યા હતા પણ પાકિસ્તાન મુંબઈ હુમલાના મામલે કોઈ એક્શન લેવા માટે તૈયાર નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

17 જુલાઈએ હાફિઝ સઈદની ટેરર ફંડિંગ અને મની લોન્ડ્રિંગના મામલે ધરપક્ડ કરવામાં આવી હતી. પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટે (ATC) હાફિઝ સઈદને 7 ઓગસ્ટ સુધી જ ન્યાયિક કસ્ડટીમાં મોકલ્યો હતો. ત્યારે આજે કોર્ટે આ મામલાની સુનાવણી કરીને ગુજરાવાલા કોર્ટે કેસને શિફ્ટ કર્યો અને હાફિઝ સઈદને દોષી ઠરાવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાનના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે હાફિઝ સઈદની વિરૂદ્ધ 23થી વધારે મામલા દાખલ કર્યા હતા. હાફિઝ સિવાય જમાત ઉદ દાવાના અન્ય આંતકીઓની પણ ધરપક્ડ કરવામાં આવી હતી. તે પહેલા પણ ઘણી વખત આ ગ્લોબલ આંતકીની ધરપક્ડ કરવામાં આવી હતી પણ દરેક વખતે પાકિસ્તાની સરકારની મદદથી તે બહાર આવી જતો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:48 pm, Wed, 7 August 19

Next Article