દેશના સર્વોચ્ચ સન્માન પદ્મ એવોર્ડની જાહેરાત સરકારે કરી છે. જેમાં 118 હસ્તીઓને પદ્મશ્રી સન્માન આપવામા આવ્યું છે. જ્યારે 7 હસ્તીઓને પદ્મ વિભૂષણ અને 16 હસ્તીઓને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. જેમાં સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, જોર્જ ફર્નાડીસને મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું છે. જ્યારે બેડમિન્ટ ખેલાડી પીવી સિંધુને પદ્મ ભૂષણ, ગાયક અદનાની સ્વામીને પદ્મ શ્રી એવોર્ડ એનાયત કરાયો છે.. જ્યારે ગુજરાતના બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણ, એચ.એમ.દેસાઈને પદ્મશ્રી, હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ 71મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ
ગુજરાતની 7 હસ્તીઓને પદ્મશ્રીનું સન્માન
ગુજરાતના બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણનું સન્માન
ગુજરાતના એચ.એમ.દેસાઈને પદ્મશ્રીનું સન્માન
શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રીનું સન્માન
નારાયણ જોષીને પદ્મશ્રીનું સન્માન
ડૉ.ગુરુદીપ સિંઘને પદ્મશ્રીનું સન્માન
સુષમા સ્વરાજને મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન
અરુણ જેટલીને મરણોત્તર પદ્મ વિભૂષણ સન્માન
118 હસ્તીઓને પદ્મશ્રીનું સન્માન
7 હસ્તીઓને પદ્મ વિભૂષણનું સન્માન
16 હસ્તીઓને પદ્મ ભૂષણનું સન્માન
ગુજરાતના બાલકૃષ્ણ દોશીને પદ્મ ભૂષણનું સન્માન
ગુજરાતના એચ.એમ.દેસાઈને પદ્મશ્રીનું સન્માન
શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રીનું સન્માન
બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને પદ્મ ભૂષણ
ગાયક અદનાની સ્વામીને પણ પદ્મશ્રી
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:03 pm, Sat, 25 January 20