Manipur Violence: મણિપુર હિંસાને લઈને કેન્દ્ર પર ભડક્યુ વિપક્ષ, પીએમ મોદી પાસે હસ્તક્ષેપની કરી માંગ

મણિપુરમાં હિંસા ગયા મહિનાની 3 તારીખે શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 200 લોકોના મોત થયા છે. હિંસાને કારણે ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ હજુ પણ લાગુ છે. શાંતિ માટે સેનાને પણ ઉતારવામાં આવી છે.

Manipur Violence: મણિપુર હિંસાને લઈને કેન્દ્ર પર ભડક્યુ વિપક્ષ, પીએમ મોદી પાસે હસ્તક્ષેપની કરી માંગ
Manipur violence
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 9:39 AM

મણિપુરમાં હિંસાની આગ હજુ શાંત પડી રહી નથી. છેલ્લા દોઢ મહિનાથી રાજ્યમાં હિંસા ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ પ્રયાસો બાદ પણ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ઘણા જિલ્લાઓમાં કર્ફ્યુ હજુ પણ લાગુ છે. હવે કોંગ્રેસની આગેવાની હેઠળના મણિપુરના દસ વિપક્ષી દળોએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની માંગ કરી છે અને તેમની દરમિયાનગીરીની અપીલ કરી છે.

હિંસા અંગે શનિવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે મણિપુરના ત્રણ વખતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓ ઇબોબી સિંહે કહ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતની માંગ કરી છે. તેમણે કહ્યું કે તેઓ 20 જૂને યુએસ રવાના થાય તે પહેલા હિંસા પર પીએમ મોદીના જવાબની રાહ જોઈ રહ્યા છે. ઈબોબી સિંહે કહ્યું, તેમનો ઈરાદો રાજકીય લાભ લેવાનો નથી. અમે માત્ર શાંતિ ઈચ્છીએ છીએ અને મદદ ઈચ્છીએ છીએ.

હિંસા પર વિપક્ષના આક્ષેપ

કોંગ્રેસ નેતાએ કહ્યું કે રાજ્યમાં 3 મેથી હિંસા ચાલી રહી છે અને આ સમગ્ર મામલે પીએમ મોદી તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી આવી નથી. તેમણે કહ્યું, હિંસાને કારણે સર્વત્ર હોબાળો છે, મહિલાઓ અને બાળકો સહિત 20 હજાર લોકોએ શિબિરોમાં આશરો લીધો છે. હજુ પણ પીએમ રાજ્ય વિશે કંઈ બોલી રહ્યા નથી. મણિપુર ભારતનો ભાગ છે કે નહીં? જો એમ હોય તો શા માટે?

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

જયરામ રમેશે કહ્યું- પીએમને ઈમેલ મોકલ્યો હતો

તે જ સમયે, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો હતો કે 10 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ 10 જૂને વડા પ્રધાન સાથે મુલાકાત માટે પૂછતો ઈમેલ મોકલ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. પીએમ સાથેની મુલાકાત અંગેનો પત્ર 12 જૂને પીએમઓને સોંપવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, 22 વર્ષ પહેલા જ્યારે મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહાર વાજપેયીએ બે વખત સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ત્યારે વાજપેયીએ શાંતિની અપીલ પણ કરી હતી.

જેડીયુના પાંચ વખતના ધારાસભ્ય નિમાઈ ચંદ લુવાંગ, જે તે સમયે વાજપેયીને મળેલા પ્રતિનિધિમંડળનો ભાગ હતા, તેમણે કહ્યું કે ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત પછી રાજ્યમાં હિંસા ચાલુ રહી. મતલબ કે વર્તમાન સરકાર હિંસાનો સામનો કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી છે. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી આમાં હસ્તક્ષેપ કરે અને હિંસા રોકવા માટે કોઈ ઉકેલ શોધે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">